મોરબીમાં બનેલી દુર્ઘટના બાદ ઓખા ખાતે આવેલ પેસેન્જર જીટીએ ફેરબોટ સર્વિસની ક્ષતિઓ દૂર કરવા માટે તંત્ર સફાળુ જાગ્યું
આખા વર્ષ દરમ્યાન વારે તહેવારે યાત્રાધામ બેટ દ્વારકામાં લાખો દર્શનાર્થીઓ બોટ દ્વારા બેટમાં જાય છે. આ બોટ ફેરી સર્વિસનું સંચાલન જી.એમ.બી. દ્વારા કરવામાં આવે છે. વારંવાર અખબારો અને મીડિયામાં ચમકતી…