“નવનિયુક્ત યુવાઓને આઝાદીના અમૃતકાળના શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિકતા સાથે સહયોગી બનવાની તક સાંપડશે” : કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ
રાજકોટમાં આયોજિત રોજગાર મેળામાં પોસ્ટ,રેલ્વે અને એઇમ્સના કુલ ૨૦૩ ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા દેશના રેલવે અને કાપડ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે રોજગાર મેળો યોજાયો…