વંથલી નજીક ઓઝત નદીના પુલ ઉપર બે કાર થડાકાભેર અથડાતા રાજકોટના એએસઆઈનું મૃત્યું : પાંચને ઈજા
વંથલી પાસે ઓઝત નદીના પુલ ઉપર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટના એએસઆઈનું મોત થયું હતું. જયારે અન્ય પાંચ લોકોને ઈજા થતા ઈજાગ્રસ્તોને સારવાર માટે પોલીસ વાહનમાં હોસ્પિટલમાં…