જૂનાગઢનાં મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકુટત્સવનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા અને ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો જયાં બિરાજમાન છે અને અહીં આવનારા હરીભકતો, ભાવિકોની મનોકામનાં પૂર્ણ કરે છે અને દેશ-દેશાવરનાં લાખો ભાવિકોની…