હાલ મનખા… હાલ… મારે તો જવું છે ગિરનારનાં પરિક્રમાનાં મેળામાં
ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો આજે કારતક સુદ અગીયારસ એટલે કે દેવ દિવાળીનાં દિવસથી મધ્યરાત્રીએ વિધીવત પ્રારંભ થઈ રહ્યો છે અને તેને લઈને જૂનાગઢ સહિત દુર-દુરથી ભાવિકોનો પ્રવાહ ભવનાથ તળેટી ખાતે…