૧૪ ઓક્ટોબર વિશ્વ માનક દિવસ જાગો ગ્રાહક જાગો
વિશ્વ માનક દિવસ ઉત્પાદકથી ઉપભોગતા સુધી પહોંચતા કોઈપણ દ્રવ્યનું માપ વજન અને ગુણવત્તા સાથે ચૂકવેલ નાણાંનું વળતર મેળવવું એ ગ્રાહકોનો કુદરતી અને બંધારણીય હક્ક અધિકાર છે. આપણી મોટાભાગની ખરીદી મહિલા…
વિશ્વ માનક દિવસ ઉત્પાદકથી ઉપભોગતા સુધી પહોંચતા કોઈપણ દ્રવ્યનું માપ વજન અને ગુણવત્તા સાથે ચૂકવેલ નાણાંનું વળતર મેળવવું એ ગ્રાહકોનો કુદરતી અને બંધારણીય હક્ક અધિકાર છે. આપણી મોટાભાગની ખરીદી મહિલા…
ગઈકાલે સ્થાયી સમીતીની મળેલી બેઠકમાં વિકાસનાં અનેક કાર્યોને અપાઈ મંજુરી જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફીકેશન કયારે થશે તેની શહેરીજનો આતુરતા ભરી રાહ જાેઈ રહયા છે. આ દરમ્યાન…
હત્યારા પિતાએ સાત દિવસ સુધી માસુમ દિકરીને ખાવા-પીવાનું ન આપી માર મારી વાળમાં લાકડી બાંધી શેરડીની વાડની વચ્ચે બેસાડી રાખતા મોતને ભેટી : હત્યારા પિતાએ દિકરીની હત્યા છુપાવવા ચેપીરોગનું કારણ…
આગામી રવિવારે ૧૧ સમુહ શાદીનો યોજાશે કાર્યક્રમ જૂનાગઢની સેવાભાવી સંસ્થા સંજરી સોશ્યલ ટ્રસ્ટ દ્વારા સેવાકિય પ્રવૃતિ સતત કરવામાં આવી રહી છે તેમજ આ ટ્રસ્ટ દ્વારા સમુહ શાદીનાં આયોજનો પણ કરવામાં…
બિલનાથ મંદિર ખાતે શહેર ભાજપની બેઠક મળી ગુજરાત સરકાર દ્વારા વિકાસ ગાથા દર્શાવતી ગૌરવ યાત્રાનું મહાનગર જૂનાગઢ ખાતે આગમન થવાનું હોય તે અંતર્ગત ગઈકાલે બીલનાથ મહાદેવનાં સાંનિધ્યમાં ભારતીય જનતા પાર્ટી…
માળીયા હાટીના તાલુકાનાં ભંડુરી ગામે રહેતા રમીલાબેન નરેશભાઈ મકવાણા(ઉ.વ.૩ર)એ નરેશભાઈ બધાભાઈ મકવાણા રહે.ભંડુરી વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીનાં પતિ મારકુટ કરતા હોવાથી ફરિયાદી રમીલાબેન રીસામણે હોય…
ગુજરાતી ફિલ્મોમાં મનોરંજન સાથે ‘મેસેજ’ આપતી એક અલગ જ વિષય વસ્તુ ધરાવતી ફિલ્મ ‘ખેડૂત-એક રક્ષક’ દિવાળીનાં આનંદ-ઉલ્લાસમાં વધારો કરવા આવી રહી છે. મેસેજ સાથે મનોરંજન આપતી ફિલ્મ બનાવવી એટલે જાેખમ…
તાજેતરમાં તા.૬ થી તા.૮ ઓક્ટોબર ૨૦૨૨નાં રોજ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢના યજમાન પદે કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર હસ્તકની ૧૨ કોલેજાે અને ૧૨ પોલિટેકનીક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેડમિન્ટન અને…
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનાં પ્રમુખ જેનીબેન ઠુમ્મર દ્વારા જૂનાગઢ જીલ્લા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ તરીકે વંથલી તાલુકાના નવલખી ગામના ગ્રામ પંચાયત સદસ્ય અને અગ્રણી મહિલા સામાજીક કાર્યકર શિલ્પાબેન ટાંકની વરણી કરવામાં…
સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી વડતાલ દેશ પિઠાધાપતિ પ.પૂ.ધર્મ ધૂરંધર ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રકાશદાસજી મહારાજના શુભ આશિર્વાદથી અને પ.પૂ.ગુરૂવર્ય અથાણાવાળા સ્વામીની દિવ્યપ્રેરણા એવં.પ.પૂ. સ.ગુ.પુરાણી શ્રીવિષ્ણુ પ્રકાશદાસજી (અથાણાવાળાની પ્રેરણાથી અને પ.પૂ.સદગુરૂદેવ શ્રીગોપાળાનંદ સ્વામી…