ખંભાળિયામાં વેપારી યુવાન પાસેથી તોતિંગ વ્યાજ વસૂલ કરી, મરી જવા માટે દુષ્પ્રેરણા આપવા સબબ ત્રણ શખ્સો સામે ફરિયાદ
કંટાળીને યુવાને ત્રણ માસ પૂર્વે આપઘાત કરી લીધો હતો : કોર્પોરેટરના પુત્ર સહિતના આરોપીઓની અટકાયત ખંભાળિયામાં રહેતા એક રઘુવંશી યુવાને આજથી આશરે ત્રણ માસ પૂર્વે આપઘાત કરી લીધાના પ્રકરણમાં મૃતક…