Breaking News
0

જૂનાગઢમાં મહર્ષિ વાલ્મીકિજી જયંતિની ઉજવણી

વેદોના જ્ઞાતા, આદિકવિ મહર્ષિ વાલ્મિકીજીની જયંતિ નિમિતે જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ શહેર સફાઈ કામદાર સેલ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાજરી આપતા જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, કમિશ્નર રાજેશ તન્ના, શહેર…

Breaking News
0

જૂનાગઢ રેલ્વેનાં નિવૃત્ત આઈઓડબલ્યુ મહેન્દ્રભાઈ જાેષીનું અવસાન

સુરતનાં વાલોડમાં પ્રાર્થનાસભા-બેસણું જૂનાગઢ રેલ્વેમાં આઈઓડબલ્યુ તરીકે ફરજ બજાવી ખુબ લોકચાહના મેળવેલ એવા પ્રમાણીક અને નિષ્ઠાવાન અધિકારી મહેન્દ્રભાઈ ડી. જાેષી (ઉ.વ. ૮૬) તે સ્વ. આશાબેનનાં પતિ, તિતિક્ષાબેન, ગીરાબેન જાેષી (કોર્પોરેશન,…

Breaking News
0

જૂનાગઢ તાલુકાની ડુંગળપુર પ્રાથમીક શાળાના શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો

જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા જયશ્રીબેન વાળા અને શિક્ષક ઉમરભાઈ શેખ વય નિવૃત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં સ્ટાફ મિત્રો અને બંધના હોદ્દેદારો ઉપસ્થિત…

Breaking News
0

રાંદલ માતાજી ધામ દડવા મંદિરે હવન યજ્ઞ યોજાયો

રાંદલ માતાજી મંદિર દડવા મુકામે હવનયજ્ઞ સમુહ ભોજન પ્રસાદી સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. માણાવદર તાલુકાના દડવા ગામે રાંદલમાંનું ભવ્ય પ્રાચીન…

Breaking News
0

દ્વારકાધીશના જગત મંદિરમાં શરદ પૂર્ણિમા મહોત્સવની થયેલ ઉજવણી

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશનાં જગત મંદિરમાં શરદપૂર્ણિમાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. શરદપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે જગત મંદિરમાં કાળિયા ઠાકુરને વિશેષ શૃંગાર પરીધાન કરવામાં આવેલ હતો. તેમજ શરદોત્સવ સાથેનો…

Breaking News
0

ઓખા ખાતે ગાંધીનગરી વિસ્તારમાં શ્રીસતી માતા મંદિરે શરદ પૂનમ નિમિતે રાસોત્સવનું આયોજન થયેલ

ઓખા ખાતે ગાંધીનગરી વિસ્તારમાં સતી માતા મંદિરે શરદ પૂનમ નિમિતે રાસોત્સવ રાખવામાં આવેલ હતો. દરેક બહેનોને ઈનામી કુપન આપવામાં આવેલ હતા અને છેલ્લે રાસ પૂરો થયા બાદ ઈનામી કુપનનો લક્કી…

Breaking News
0

સાળંગપુરધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ડ્રાયફ્રુટનાં વાઘાનો શણગાર કરાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સોમવાર ૧૦-૧૦-૨૦૨૨ના રોજ પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને…

Breaking News
0

વેરાવળમાં ગુજરાત ખારવા સમાજની મીટીંગ : ગુજરાતભરના પટેલો, પ્રમુખો, આગેવાનોનું શકિત પ્રદર્શન

માછીમાર સમાજને ટીકીટ નહી મળે તો મતદાનનો બહીષ્કાર : ૧૬૦૦ કીલોમીટર દરીયા કિનારે વસતા ૬૦ લાખ માછીમારો સહિત એક કરોડ મતદારો અનેક સીટો ઉપર અસર કરશે ખારવા સમાજની વંડીમાં ગુજરાત…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બુધવારે ગુજરાત વિકાસ ગૌરવ યાત્રાનું પ્રસ્થાન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ખાસ ઉપસ્થિત રહેશે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે ભાજપ દ્વારા જુદા-જુદા સ્થળોએ ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી બુધવાર…

Breaking News
0

૧૯૬૨ કરૂણા એમ્બ્યુલન્સ સેવાના પાંચ વર્ષ પૂર્ણ : ખંભાળિયામાં ઉજવણી

અમુલ પશુઓ માટે આશીર્વાદરૂપ ૧૯૬૨ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સતત સમગ્ર રાજ્યમાં અમૂલ્ય સેવાઓ આપવામાં આવી છે. જેમાં ૧૯૬૨ની કરૂણા એમ્બ્યુલન્સ ૨૦૧૭થી કાર્યરત છે. જેના દ્વારા સમગ્ર ગુજરાતમાં ૪,૩૦,૦૦૦થી વધુ…

1 265 266 267 268 269 1,279