જૂનાગઢમાં મહર્ષિ વાલ્મીકિજી જયંતિની ઉજવણી
વેદોના જ્ઞાતા, આદિકવિ મહર્ષિ વાલ્મિકીજીની જયંતિ નિમિતે જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ શહેર સફાઈ કામદાર સેલ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાજરી આપતા જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, કમિશ્નર રાજેશ તન્ના, શહેર…