૯૦૦ કિમીની પદયાત્રા કરી મહારાષ્ટ્રનાં યુવાને અંબાજી માતાજીનાં દર્શન કર્યા
જ્યોત સે જ્યોત જલાવો. મહારાષ્ટ્રથી યુવાનો ગિરનાર ઉપર બિરાજમાન અંબે માતાની અખંડ જ્યોતમાંથી જ્યોત પ્રગટાવી પદયાત્રા કરી આગામી નવરાત્રીની ઉજવણી કરવા આવી પહોંચ્યા હતા. જૂનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન…