કેશોદ : વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રાસી જઈ ઝેરી ટીકડા પી જીવનનો અંત આણતા પાંચ સામે ફરિયાદ
જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે બનેલા એક બનાવમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીનાં પરિણામે કંટાળી જઈ ઝેરી દવા પી લઈ જીવનનો અંત આણ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે પાંચ શખ્સો વિરૂધ્ધ…