Breaking News
0

કેશોદ : વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રાસી જઈ ઝેરી ટીકડા પી જીવનનો અંત આણતા પાંચ સામે ફરિયાદ

જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે બનેલા એક બનાવમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીનાં પરિણામે કંટાળી જઈ ઝેરી દવા પી લઈ જીવનનો અંત આણ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે પાંચ શખ્સો વિરૂધ્ધ…

Breaking News
0

મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ૫૦૦ કિલો લાલ બટાકાનો દિવ્યશણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી…

Breaking News
0

વીજચોરો સામે તંત્રની લાલ આંખ : તાલાલા, વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના ગામડાઓમાં પીજીવીસીએલના વ્યાપક દરોડા

ગીર-સોમનાથ જિલ્લામાં ત્રાટકેલી ટીમોએ લાખોની વીજચોરી પકડી છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત…

Breaking News
0

અગાઉના વર્ષોમાં સંવેદનશીલ લેન્ડિંગ પોઇન્ટ જાહેર કરાયેલા હર્ષદ મંદિર નજીકના દરિયા કાંઠે ત્રણ દિવસમાં રૂા.૪.૮૧ કરોડનું ૧૧ લાખ ચોરસ ફૂટ દબાણ દૂર થયું

ત્રીજા દિવસે ઓપરેશન ડિમોલિશનમાં ૨.૨૦ લાખ ફૂટ જગ્યા ખુલ્લી કરાવાઈ ઃ દબાણ હટાવ કામગીરી આજે ચોથા દિવસમાં પ્રવેશી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓપરેશન ડિમોલિશન પાર્ટ- ૨ ના ગઈકાલે સોમવારે ત્રીજા દિવસે…

Breaking News
0

સીએમના દ્વારકા ખાતે આવેલ સિક્યુરેટી ગાર્ડ ભાન ભુલ્યા : દ્વારકાધીશ જગત મંદિરમાં મુખ્યમંત્રીનો એક સિક્યુરેટી ગાર્ડ શુઝ પેરીને પ્રવેશ કર્યો !

જગ વિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરે રવિવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓનો કાફલો દ્વારકાધીશ જગત મંદિરે દર્શનાથે પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી સહિતનાઓએ જગત મંદિર ગેટ બાર શુંઝ તેમજ પગરખા ઉતારેલ હતા.…

Breaking News
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારીઓનાં હોદ્દેદારોએ રાજકોટનાં મેયર-ડેપ્યુટી મેયરની શુભેચ્છા મુલાકાત લીધી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના હોદ્દેદારોએ સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી નિમિતે સોસાયટીના વિકાસમાં સહભાગી બનનારા રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવ અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી…

Breaking News
0

માંગરોળ : વાર્ષો જુના વડલાનાં વૃક્ષમાં આગ લાગી

માંગરોળના કામનાથ રોડ ઉપર કોટડા ફાટક પાસે વર્ષો જુના ચાર વડલાના વૃક્ષોમાં આજે ફરી શંકાસ્પદ આગ લાગી હતી. જેની જાણ થતાં સંજીવની નેચર ફાઉન્ડેશનના નરેશભાઈ ગોસ્વામીએ હર વખતની જેમનગરપાલિકા ફાયર…

Breaking News
0

માંગરોળ ખાતે બુથ સશકિતકરણ કાર્યક્રમ યોજાયો

માંગરોળ મુકામે માંગરોળ તાલુકા શહેર ભાજપના પ્રમુખ મહામંત્રીઓ સાથે સર્વ હોદેદારો, શક્તિ કેન્દ્રના સંયોજક, કારોબારી સભ્યો, શહેરનગર પાલિકા સભ્ય તાલુકા પંચાયતના સદસ્યઓ, જિલ્લા પંચાયતના સદસ્ય, માંગરોળ તાલુકા ભાજપના મોરચાના પ્રમુખ…

Breaking News
0

રાજકોટની એઇમ્સ ખાતે અદ્યતન મશીન (કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ટેસ્ટ) ઉપલબ્ધ બનતા શ્વસન તંત્રના રોગોને લગતા અને ફેફસાના દર્દીઓના રોગનું નિદાન કરવું સરળ બનશે

નાની ઉંમરે કસરત બાદ આવતા હાર્ટ એટેક, શ્વાસની તકલીફ તેમજ કસરત કરવાની ક્ષમતાને માપવા માટે કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ઉપયોગી રાજકોટ નજીક પરાપીપળીયા ખાતે નિર્માણાધીન ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ખાતે પહેલી વાર…

Breaking News
0

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓ માટે સેવા ભી, રોજગાર ભી

મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોમાં કોઇ માંદગી આવે એટલે તેમની આવકનો મોટો ભાગ આ માંદગી અને તેની દવાઓ પાછળ જતો હોય છે, અને અનેક નાણાકિય સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે.…

1 289 290 291 292 293 1,342