ખંભાળિયાના બારા ગામેથી માતાના મઢ(કચ્છ) માટે પદયાત્રીઓને વિદાય : ૨૧ વર્ષથી પદયાત્રાની પરંપરા અવિરત
ખંભાળિયા તાલુકાના બારા ગામેથી વર્ષ ૨૦૦૧થી આશાપુરા મિત્ર મંડળ પદયાત્રા ગ્રુપ કે જેની શરૂઆત તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજાએ કરી હતી, આ પદયાત્રા તેમના દ્વારા અન્ય શ્રદ્ધાળુઓ સાથે…