પાટીદારોને વસ્તીનાં આધારે રાજકીય પ્રતિનિધિત્વ મળવું જાેઈએ : નરેશ પટેલ
ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે વિવિધ સમાજાે વધુ પ્રતિનિધિત્વની માંગ સાથે રાજકીય પક્ષો ઉપર દબાણ કરી રહ્યા છે. ખાસ કરીને સમાજની વસ્તીને આગળ ધરીને તેનાં આધારીત ટીકીટ માટે ભાજપ ઉપર દબાણ…