માંગરોળ મુકામે અમૃતબાગ ખાતે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ
રાજ્ય સરકાર દ્વારા હાલ પ્રાકૃતિક કૃષિ ખેડૂતો અપનાવે તે માટે સઘન પ્રયત્નો કાર્યો કરવામાં આવી રહ્યા છે અને સરકાર દ્વારા અલગ અલગ માધ્યમોથી પ્રાકૃતિક કૃષિનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.…