ખંભાળિયામાં નવરાત્રી પર્વે વીજ વિક્ષેપ ન થાય માટે રજૂઆત
આદ્ય શક્તિની આરાધના અને હિન્દુઓના પાવન પર્વ નવરાત્રીનો પ્રારંભ આગામી સોમવારથી થઈ રહ્યો છે, ત્યારે ખંભાળિયામાં નવરાત્રીના દિવસો દરમ્યાન સાંજે મંદિરોમાં આરતી તેમજ રાત્રે પરંપરાગત ગરબીમાં બાળાઓ ગરબા રમતી હોય…