જૂનાગઢમાં અભ્યાસમાં નબળી હોવાને કારણે લાગી આવતા ધો.૧રની વિદ્યાર્થીનીનો આપઘાત
જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર રાધેશ્યામ એપાર્ટમેન્ટ, બ્લોક નં.૩૦૩, ગાયત્રી સ્કૂલની બાજુમાં રહેતી બંસી ઉદયભાઈ દવે(ઉ.વ.૧૬) નામની બાળા ધો.૧રમાં અભ્યાસ કરતી હોય અને અભ્યાસમાં નબળી હોય અને જે કારણે તેને લાગી…