Breaking News
0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિની પેરાશૂટ નિમણુંક સામે વિવાદો વધુ વકર્યા

જૂનાગઢના જાગૃત નાગરિક તરીકેની છાપ ધરાવતા વિરલ જાેટવાએ છેલ્લા ગણતરીના સમયથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે વી.પી. ચોવટિયાની નિમણુંક બાબતે અઘરા સવાલો ઉઠાવતા કૃષિ યુનિવર્સિટી કર્મચારી વર્તુળો ઉપરાંત સ્થાનિક રાજકારણમાં…

Breaking News
0

આગામી દિવસોમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાનું પ્રથમ પાટીદાર મહાસંમેલન યોજવા મંદિરનાં ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલો નિર્ણય

ઉમાધામ ગાંઠીલા ખાતે ઉમિયા માતાજી મંદિર, સીસદર દ્વારા જૂનાગઢ શહેર, વંથલી, વિસાવદર, મેંદરડા, ભેંસાણ તાલુકાની ઉમિયા પરીવાર સંગઠન સમીતી, યુવા તેમજ મહીલા સમીતીનાં કાર્યકરોની મીટીંગ મંદિર ટ્રસ્ટનાં પ્રમુ વાલજીભાઈ ફડદુનાં…

Breaking News
0

ખંભાળિયા બન્યું ગણપતિ મય : આસ્થાભેર થેર ઠેર ગણપતિ સ્થાપન

વિઘ્નહર્તા દેવ ગણેશજીના મહાપર્વ ગણેશોત્સવ નિમિત્તે આજે ખંભાળિયામાં ભક્તિભાવ પૂર્વક ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા શહેરના તમામ વિસ્તારોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થી નિમિત્તે આજે સવારે ખંભાળિયાના…

Breaking News
0

ગણેશ મહોત્સવ અને પર્યાવરણનું જતન

ભારતીય દાર્શનિક માન્યતા પ્રમાણે પૃથ્વી ઝાડ અગ્નિ વાયુ અને આકાશ એ પંચમહાભૂતોના સંયોજનથી સૃષ્ટિનું સર્જન થાય છે અને એનું વિસર્જન થતાં તે મૂળ પંચ તત્વોમાં થઈ જાય છે. ગણેશ મહોત્સવમાં…

Breaking News
0

માંગરોળના ગૌરવ કોમ્પ્લેક્ષમાં માટીના ગણપતિનું સ્થાપન કરાયું

જૂનાગઢ જિલ્લાના માંગરોળના ગૌરવ કોમ્પ્લેક્ષમાં વાજતે-ગાજતે ગણેશ ચતુર્થીના રોજ ગણપતિની માટીની મૂર્તિનું સ્થાપન કરાયું હતું. ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપે છે. ગણપતિ મહોત્સવના ઉજવણીના ભાગરૂપે ગૌરવ…

Breaking News
0

અક્ષરવાડીથી સરદાર પટેલ ચોક અને સાબલપુરનાં ખરાબ રસ્તા રીપેર કરવા તંત્ર સજજ : હરેશ પરસાણા

જૂનાગઢ મનપાનાં સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન હરેશ પરસાણાએ આજે જણાવ્યું હતું કે વરાપ નીકળે અને વરસાદનું વિધ્ન નહી નડે તો જૂનાગઢનાં અક્ષરવાડીથી સરદારપટેલ ચોક સુધીનો રસ્તો અને સાબલપુરનાં રસ્તાને યુધ્ધનાં ધોરણે…

Breaking News
0

રસ્તે રખડતા પશુઓને આશરો આપવા માટે કયાંય જગ્યા ન હોય તો ગૌશાળા શ્રેષ્ઠ

અમદાવાદ જેવા શહેરમાં રસ્તે રખડતા પશુઓને ઢોરનાં ડબ્બે કે કેટલ કેમ્પોમાં તાત્કાલીક ભરતી કરાવી દેવા એક ખાસ અભિયાન ચલાવવા માટે મ્યુની. તંત્રને ગુજરાતની મહાનગરપાલિકા, નગરપાલિકાઓને અદાલતોએ જયારે આદેશ જારી કર્યો…

Breaking News
0

સોરઠ પંથકનાં શિવાલયો કેવડા ત્રીજે કેવડામય બન્યા

શિવ પુરાણમાં જેનો મહિમા વર્ણવાયો છે તેવા ભાદરવા સુદ ત્રીજ-કેવડા ત્રીજે સોમનાથનાં શિવાલયો-કેવડામય બન્યા છે. ભાવિક બહેનોએ આજે પુષ્પને બદલે માત્ર કેવડાનાં પાન સદાશિવને ચઢાવી શ્રધ્ધા-ભકિત વ્યકત કરી હતી. વહેલી…

Breaking News
0

માળીયા હાટીનાનાં ગુનામાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા

માળીયા હાટીના પોલીસ સ્ટેશનનાં ગુનાના આરોપીઓ કમલેશ ઉર્ફે સાગર કાન્તીભાઈ સોલંકી તથા વિજય ઉર્ફે ભીખો વલ્લભભાઈ કળથીયાને જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાંથી જૂનાગઢ એસઓજીની ટીમે ઝડપી લઈ માળીયા હાટીના પોલીસ સ્ટેશનને સોંપી…

Breaking News
0

જૂનાગઢમાં નાદુરસ્ત તબિયતને કારણે રસોઈ ન બનાવતા પતિએ પત્નીને માર માર્યો

જૂનાગઢમાં નાદુરસ્ત તબિયતને લઈ જમવાનું ન બનાવતા પતિએ પત્નીને માર મારી ઇજાગ્રસ્ત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે બી ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વણઝારી…

1 376 377 378 379 380 1,344