મહુવા ખાતે ગુજરાત જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા ભવ્ય સદભાવના સંસદ યોજાઈ
દેશની એકતા અને અખંડિતતા માટે વર્તમાન પરિસ્થિતિ ખૂબજ ગંભીર બની રહી છે. કેટલાક ચોક્કસ તત્વો દ્વારા દેશભરમાં ધર્મની આડમાં ઉશ્કેરાટ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં દેશ પ્રત્યે પ્રેમની…