Breaking News
0

જૂનાગઢ : કોમ્પ્યુટર ઉપર વેબસાઈટો મારફતે ઓનલાઈન રમાતો જુગાર ઝડપાયો

જૂનાગઢનાં ચોબારી રોડ ઉપર યોગેશ્વરનગરમાં પંકજકુમાર મોહનલાલ વેડીયાનું મકાન ભાડે રાખી મકાનમાં ઉપરનાં માળે માણસો રાખી માણસો મારફતે પોતાના અંગત ફાયદા સારૂ કોમ્પ્યુટર ઉપર અલગ અલગ વેબસાઈટો મારફત ઓનલાઈન હાર-જીતની…

Breaking News
0

બિલખા ગેઈટ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ કુલ રૂા. ૬.૮૮ લાખનાં મુદામાલ સાથે બે ઝડપાયા

જૂનાગઢ ગાંધીગ્રામ રાજીવનગર રોડ તરફથી બિલખા ગેઈટ બાજુ એક ઈનોવા કાર લઈ ભાયા ઉર્ફે કુતરી કાનાભાઈ રબારી તથા તેના સાથે ભરત ઉર્ફે ગગુ હાજાભાઈ મુછાળને સી ડીવીઝન પોલીસે રોકી તલાસી…

Breaking News
0

માટીના ગણપતિનું મહત્વ

હિન્દુ ધર્મમાં ગણપતિ મહોત્સવનું વિશેષ મહત્વ રહ્યું છે. ગણેશ તો ગણરાજ્યના અધિપતિ છે. ભારતીય સંસ્કૃતિમાં ગણપતિ મહોત્સવનું વિશેષ મહત્ત્વ જાેવા મળે છે. સંસ્કૃતિ એટલે લાંબા સમયથી સમૂહમાં રહેતાં માનવીઓએ સમાજના…

Breaking News
0

દ્વારકા ખાતે ‘સાઝ ઔર આવાઝ’ દ્વારા મુકેશચંદ માથુરની ૪૬મી પુણ્યતિથિ નિમિતે સંગીતનો કાર્યક્રમ યોજાયો

દ્વારકા ખાતે દીપકભાઈ માણેક પ્રસ્તુત “સાઝ ઔર આવાઝ “દ્વારા મુકેશચંદ માથુરની ૪૬મી પુણ્યતિથિ નિમિતે એક સંગીતનો કાર્યક્રમ દીપકભાઈ માણેકના ઘરે રાખવામાં આવેલ હતો. હાલ નવા જનરેશનના ગીતો તરફ લોકો વળી…

Breaking News
0

માંગરોળ : ૩૨ વર્ષથી નિયમિત શિવ મહિમન સ્ત્રોતનું પઠન

માંગરોળ ખાતે લાલજી મંદિર ચોક પાસે આવેલ પૌરાણિક શિતલામાતાના મંદિરના ચોકમાં છેલ્લા ૩૨ વર્ષથી નિયમિત રીતે શિવમહિમન સ્ત્રોતનું પઠન કરવામાં આવે છે. જેમાં ૫ વર્ષના બાળકોથી લઈને યુવાન, યુવતીઓ અને…

Breaking News
0

કોડીનાર પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ

કોડીનાર પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ થતા વાહન ચાલકો ઉપર સખ્ત કાર્યવાહી અને કડક ટ્રાફિક ડ્રાઇવ કરવા પી.આઈ. એ.એમ. મકવાણાએ ઝુંબેશ શરૂ કરતાં ટ્રાફિકના મનુભાઈ જાદવ, પિયુષભાઈ ઝાલા, ગોપાલભાઈ મોરી, ધીરૂભાઈ…

Breaking News
0

ઓસમ ડુંગરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા સરકાર પ્રયત્નશીલ : રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી

પાટણવાવનો ઓસમ ડુંગરએ એક ઐતિહાસિક પવિત્ર ભૂમિ છે જ્યાં માત્રિ માતાજી, ટપકેશ્વર મહાદેવ બિરાજમાન છે. ત્યાં વર્ષોથી પરંપરાગત લોક મેળો ભરાય છે રાજ્ય સરકાર દ્વારા પણ આ ઓસમ્‌ પર્વતને પર્યટન…

Breaking News
0

ચોરવાડનાં પૌરાણિક ઝુંડ ભવાની માતાજીને ખારવા માછીમાર સમાજ દ્વારા ધ્વજારોહણ-પૂજા અર્ચના સાથે ત્રિદિવસીય મેળાનું સમાપન થયું

વેરાવળ નજીકના ચોરવાડ ખાતે આવેલ પૌરાણિક ઝુંડ ભવાની માતાજી મંદિરે વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા પરંપરાગત રીતે ધ્વજારોહણ સાથે પુજાપો ચડાવી ધાર્મીક ઉત્સવની ઉજવણી ધામધુમપૂર્વક કરવામાં આવી હતી.…

Breaking News
0

ઈલેક્ટ્રોનિક વ્હિકલ-EVનો વધતો વ્યાપ એ દેશમાં ઓટો મોબાઇલક્ષેત્રે સાયલન્ટ રિવોલ્યુશન-મૌન ક્રાન્તિની શરૂઆત છે ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મારૂતિ-સુઝુકી કંપનીના ભારતમાં ૪૦ વર્ષ થવાના પ્રસંગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાંર ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત અને સુઝુકીના પારિવારિક સંબંધો હવે ૪૦ વર્ષથી પણ વધુ જૂના…

Breaking News
0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા દરેક વોર્ડમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડીયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગરનાં દરેક બુથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં…

1 379 380 381 382 383 1,344