Breaking News
0

રાષ્ટ્રીય મતદાતા દિવસ : ૧૪મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૫મી જાન્યુઆરીએ દેશના મતદારોને સમર્પિત

(NVD)૨૦૨૪ “મતાનુંદાનથી વિશેષ કઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” પ્રતિજ્ઞાથી મતદાતાઓ મતદાન માટે સંકલ્પ લેશે લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયાઓમાં મતદારોની ભાગીદારી એ આરોગ્યપ્રદ લોકશાહી અને લોકશાહીનાં સફળ સંચાલન માટે આધારરૂપ છે.…

Breaking News
0

ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી : પ્રભુ શ્રી રામ પધાર્યા આંગણે : જૂનાગઢમાં ભકિતભાવપુર્વક થયેલા વધામણા

પૂજન-અર્ચન, આરતી, મહાપૂજા, અન્નકૂટ દર્શન, રામધૂન, સમુહ પ્રસાદ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો સાથે જય જય શ્રી રામનો જયઘોષ ગુંજી ઉઠયો જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે ભકિતભાવ ભર્યો માહોલ સર્જાયો હતો. અયોધ્યા…

Breaking News
0

જૂનાગઢમાં અનોખી કાર રેલી : રામ, લક્ષ્મણ,જાનકી, હનુમાનના ચિત્રો સાથે શોભાયાત્રા યોજાઈ

જૂનાગઢમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અનોખી કાર રેલી યોજાઇ હતી. કાર ઉપર રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનના ચિત્રોએ લોક આકર્ષણ ઉભું કર્યું હતું. આ અંગે ટાટા કારના શોરૂમ…

Breaking News
0

જૂનાગઢમાં ગુણાતીતનગર સોસાયટી ખાતે પ્રભુ શ્રી રામ પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની થયેલ ભવ્ય ઉજવણી

કેસરીયા વાઘા, ધજાપતાકા, ઘરે-ઘરે રંગોળી, રામધુન તેમજ પ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમ યોજાયા : રામમય બન્યો માહોલ જૂનાગઢ શહેરમાં મોતીબાગ નજીક આવેલી ગુણાતીતનગર સોસાયટીમાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન…

Breaking News
0

બાંટવા લોખંડના પાઈપ વડે હુમલો : સામસામી ફરિયાદ

માણાવદર તાલુકાના બાંટવા ગામે ઈન્દીરાનગર વિસ્તારમાં મારામારીનો એક બનાવ બન્યો છે જેમાં લોખંડના પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ…

Breaking News
0

જૂનાગઢના જવાહર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી

ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગઈકાલે અયોધ્યા ખાતે ભવ્ય ઉજવણી થઈ હતી અને આ સાથે જ દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. જૂનાગઢ શહેરમાં પણ અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. દરમ્યાન…

Breaking News
0

જૂનાગઢના ઋષીરાજ આશ્રમે અયોધ્યા અવસરની ઉજવણી

જૂનાગઢ ગિરનારના પરિક્રમા અને મહાશિવરાત્રીના મુખ્ય પ્રવેશદ્વારની નજીક ભરડાવાવ ખાતે આવેલ શ્રી ઋષીરાજ આશ્રમ ખાતે મહંત પુ.બલરામદાસ બાપુ તથા તેમના શિષ્યા પુ. મહેશ્વરી દેવીજી દ્વારા અયોધ્યા અવસરની ઉજવણીના ભાગરૂપે આશ્રમ…

Breaking News
0

બગડુ ખાતે શોભાયાત્રા યોજાઈ

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જૂનાગઢ જીલ્લાના બગડુ ખાતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા યોજાઈ હતી.

Breaking News
0

અયોધ્યા રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના દિવસે યાત્રાધામ દ્વારકામાં ભવ્ય શોભાયાત્રા નીકળી

અયોધ્યામાં આશરે ૫૦૦ વર્ષ બાદ રામલલ્લા પુનઃજન્મ સ્થાને બિરાજમાન થયા હોય ત્યારે યાત્રાધામ દ્વારકામાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ જગતમંદિર તેમજ શહેરના અન્ય મંદિરોમાં વિશેષ આયોજન…

Breaking News
0

ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે જૂનાગઢમાં જય શ્રી રામનો જય જયકાર

શહેરને અદ્દભુત રોશનીથી, જયશ્રી રામ લખેલી ઝંડીઓથી ઝળહળતું કરાયું, ભવ્ય શણગાર, શોભાયાત્રા, મહાઆરતી, રામધૂન, બટુક ભોજન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ભગવાન શ્રી રામનો સર્વત્ર જય જયકાર…

1 37 38 39 40 41 1,283