Breaking News
0

સોમનાથ મહાદેવ દર્શને આવી રહ્યા છે દેશના ગૃહમંત્રી અમીત શાહ

દેશના ગૃહમંત્રી અને સોમનાથ મહાદેવ મંદિર ટ્રસટના ટ્રસ્ટી અમીત શાહ દેશભરમાં લોકસભા ચૂંટણી ક્રમ પુરો થતા તા.૩૧ મેના રોજ તેઓ સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કરી આર્શીવાદ મેળવશે. પ્રત્યેક લોકસભા ચૂંટણી પ્રચાર…

Breaking News
0

જૂનાગઢમાં ગાંધીગ્રામ ખાતે આવેલ ચોકસી વચ્છરાજ મકનજી એન્ડ કંપની ખાતે રકતદાન કેમ્પ યોજાયો

જૂનાગઢમાં ગાંધીગ્રામ વિસ્તાર ખાતે આવેલ ચોકસી વચ્છરાજ મકનજી એન્ડ કંપની ખાતે તા.ર૮-૫-૨૪ને મંગળવારનાં રોજ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજનાં સહયોગ સાથે આ કેમ્પ યોજવામાં આવેલ હતો.…

Breaking News
0

ભેસાણ પંથકમાં નરાધમ બાપે સગી પુત્રી ઉપર હેવાનીયત આચરી : બે સામે પોલીસ ફરિયાદ

જૂનાગઢ જિલ્લાના ભેસાણ પંથકમાં સગા બાપે જ હવસખોર થઈ સગી દીકરીને મુંગો આપી દુષ્કર્મ આચર્યું હોવાની અને અન્ય એક શખ્સે પણ બળજબરીથી સંબંધ બાંધ્યો હોવાની ફરિયાદ સગીરાએ નોંધાવતા ભારે ચકચાર…

Breaking News
0

સોમનાથના જુના મ્યુઝયમ પાછળથી દિપડો પકડાયો

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર પાસે જ આવેલ જુના મ્યુઝયમ પાછળ દિપડો આવતો હોવાનું અવાર-નવાર જાણવા મળતા વેરાવળ રેન્જ ફોરેસ્ટ અધિકારીએ દિપડાને પકડવા પાંજરૂ ગોઠવેલ જેમાં આજે સવારે દિપડો પાંજરે…

Breaking News
0

વિજાપુરનાં સરપંચ વિરૂધ્ધ નોંધાયેલ ફરીયાદમાં ફેર તપાસ કરવા ગ્રામજનોએ આવેદન આપ્યું

ગત તા. રપ મેનાં જૂનાગઢ એ ડીવીઝન પો. વિસ્તારમાં બનેલી ઘટનામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ તાલુકાનાં વિજાપુર ગામનાં સરપંચ પરેશભાઈ મોરવાડીયા તેમજ નવનિતભાઈ ચાવડા સામે વરૂણભાઈ ચાવડાએ…

Breaking News
0

ચીને નવો સીન્થેટીક વાયરસ બનાવ્યોઃ ત્રણ દિવસમાં મોત થઈ શકે

ચીનની હેબેઈ મેડિકલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક નવો વાઈરસ બનાવ્યો છે જે માત્ર ત્રણ દિવસમાં વ્યકિતને મારી શકે છે. ‘સાયન્સ ડાયરેક્ટ’ મેગેઝીનમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ ઈબોલા વાયરસની નકલ કરવા…

Breaking News
0

માનવ સર્જીત અથવાતો બેદરકારીને કારણે થતી હોનારતોમાં સજાની જાેગવાઈ વધુ કડક બનાવતો કાયદો આવશે

મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ વચ્ચે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો : ચોમાસુ સત્રમાં જ ખરડો પસાર કરાશે તક્ષશિલા, મોરબી પુલ, હરણી તળાવ અને રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં બનેલી આકસ્મિક ઘટનાઓમાં થયેલી…

Breaking News
0

રાજકોટ અગ્નીકાંડઃ ર૮માંથી ૧૧ મૃતદેહો પરીવારોને સોંપાયા

રાજકોટ અગ્નીકાંડમાં અત્યારસુધીમાં ૧૧ લોકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા છે. એક પછી એક પરિવાર પોતાના સ્વજનના મૃતદેહના અંતિમસંસ્કાર કરવા માટે સ્મશાન પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં ચાર આરોપીની ધરપકડ થઈ…

Breaking News
0

દેશભરમાં જૂન, જુલાઈ, ઓગષ્ટમાં ભારે વરસાદ પડશે

ચાલુ વર્ષે નૈઋત્ય ચોમાસુ સારૂ રહેશે: સામાન્ય કરતા વધુ ૧૦૬ ટકા વરસાદ નોંધાશે દેશમાં પડી રહેલી કાળઝાળ ગરમીની વચ્ચે નૈઋત્ય ચોમસાને લઈને સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ અનુસાર ચાલુ…

Breaking News
0

ચૂંટણી પરીણામ આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર કોણ વિજેતા બનશે ? અટકળો શરૂ

આગામી તા.૪ જુને પરીણામ જાહેર થનાર છે : સંબંધિત તમામની મીટ લોકસભાની સામાન્ય ચૂંટણી ર૦ર૪ હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ગઈ છે અને આગામી તા.૪ જુને પરીણામ આવી જવાના છે ત્યારે…

1 35 36 37 38 39 1,336