આગામી મહાશિવરાત્રીનો મેળો ભવ્ય રીતે ઉજવવા તડામાર તૈયારી
ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા શિવરાત્રીના મેળાને લઈ અનેક આયોજન જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં દર વખતે શિવરાત્રીનો મહામેળો યોજવામાં આવે છે અને ભજન, ભોજન અને ભકિતનો…
ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા શિવરાત્રીના મેળાને લઈ અનેક આયોજન જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં દર વખતે શિવરાત્રીનો મહામેળો યોજવામાં આવે છે અને ભજન, ભોજન અને ભકિતનો…
જૂનાગઢના ભવનાથ ખાતે પ માર્ચથી ૮ માર્ચ સુધી મહા શિવરાત્રીનો મેળો યોજાવાનો છે. ત્યારે આ મેળાને લઈને જે મિટીંગ થતી હોય છે તે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ…
જૂનાગઢના જાેષીપરાની મુરલીધર સોસાયટીમાં રહેતા જયેશ રામજીભાઈ ઘોંસીયા અને ભવનાથમાં અખાડાની બાજુમાં આવેલ બાલ ભૈરવ ફુટીયામાં સેવા પૂજા કરતા સાધુ મુકેશગીરી ગુરૂ રાજનારાયણગીરી જીજે-૧૧-એલએલ-૩૪૯પ નંબરના બાઈક ઉપર ગાંજાનો જથ્થો લઈને…
કેશોદના દેવાણીનગર-૧, વેરાવળ રોડ ઉપર રહેતા યુવરાજભાઈ બાલુભાઈ ગરચર(ઉ.વ.૩૦)એ આ કામના આરોપી રમણીકભાઈ ઠુંમર રહે.કેશોદ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તા.ર૮-૧ર-ર૦ર૩ કલાક ૭ સુધીના સમયગાળા દરમ્યાન અલગ-અલગ…
પૂ. જલારામબાપાના ધામ વીરપુરમાં ભારે રોષ : રાજુલા લોહાણા સમાજ દ્વારા આવેદનપત્ર : સાવરકુંડલામાં સુત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો યોજાયા રઘુવંશી લોહાણા સમાજના ઈષ્ટદેવ તેમજ લાખો લોકોના પૂજય દેવ એવા સંત શિરોમણી…
જૂનાગઢ પોલીસના તોડકાંડ મામલે પકડાયેલા આરોપી માણાવદરના સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટના ચાર દિવસના રિમાન્ડ પુર્ણ થતા ગઈકાલે બપોરે ગુજરાત એટીએસએ તેને જૂનાગઢ કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો. એટીએસએ વધુ રિમાન્ડની…
સામખીયાળીના એક કેસમાં કચ્છ પોલીસ આજે રાજકોટ જેલથી કબ્જાે લેશે જૂનાગઢમાં નશામુકિતના નામે યોજાયેલા કાર્યક્રમમાં વાંધાજનક ભાષણ કરવા સબબ મુંબઈના મુફતી સલમાન અઝહરીની ગુજરાત એટીએસએ મુંબઈથી અટકાયત કરીને જૂનાગઢ પોલીસને…
જુના વેપારી પાડોશીની ઓળખાણનો લાભ લઈ પુર્વ આયોજીત કાવતરૂ રચી છેતરપિંડી કરી જૂનાગઢના એક વેપારી સાથે જુના વેપારી પાડોશીની ઓળખાણનો લાભ લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો બનાવ બહાર આવતા ચકચાર જાગી…
મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરોની ઉપસ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચના મુજબ ખંભાળિયા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતી દ્વારા જન અધિકાર સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો…
જૂનાગઢમાં વિવિધ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જૂનાગઢના નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં ગત તા.૩૧ના રોજ યોજાયેલા વ્યસન મુકિત અંગેના કાર્યક્રમમાં મુંબઈના મુફતી સલમાન અઝહરી અને કાર્યક્રમના બે આયોજકો મહમદ યુસુફભાઈ મલેક…