પુષ્ટિસંસ્કારધામ શિલાન્યાસ મહોત્સવનું ભવ્ય સમાપન : સાત દિવસોમાં મેઘધનુષીય સંસ્કૃતિ થઇ ઉજાગર
તારીખ ૧૪ ડિસેમ્બર ઉદ્ઘાટીત થયેલ પુષ્ટિ સંસ્કારધામ શિલાન્યાસ મહોત્સવના સાત દિવસો જાણે આંખ ઝપકતા પૂર્ણ થયા, પરંતુ આ સાત દિવસમાં જાણે મેઘધનુષ્યના સાત રંગોની જેમ વિવિધ કલા સંસ્કૃતિ માણવા મળેલ…