![જૂનાગઢમાં પંચહાટડી ચોક ખાતે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ઉજવણી](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-22-at-19.50.32-e1713847813258-300x300.jpeg)
જૂનાગઢમાં પંચહાટડી ચોક ખાતે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ઉજવણી
જૂનાગઢની ધર્મનગરીમાં કેટલા અતિ પ્રાચીન દેવસ્થાનો પૈકીના એક એવા શહેર મધ્યના પંચહાટડી ચોકમાં આવેલા સ્વયંભુ પ્રાગટય પંચમુખી હનુમાનજી મંદિરે આ વર્ષે પણ પરંપરાગત રીતે હનુમાન જયંતીની ઉજવણી ભાવપુર્વક કરવામાં આવી…