પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા ત્રણ શખ્સોને ઝડપી લીધા
જૂનાગઢમા પેરોલ ફર્લો સ્કવોડે વધુ ૩ ફરાર આરોપીને ઝડપી પાડયા છે. જેલમાંથી જમીન મેળવી ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે રેન્જ ડીઆઈડી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ…
જૂનાગઢમા પેરોલ ફર્લો સ્કવોડે વધુ ૩ ફરાર આરોપીને ઝડપી પાડયા છે. જેલમાંથી જમીન મેળવી ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે રેન્જ ડીઆઈડી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ…
રણછોડદાસ આશ્રમનાં સહયોગથી બિલખા ખાતે મોચી જ્ઞાતિની વાડી, આંબલી શેરી, બિલખા ખાતે નેત્રયજ્ઞનું આયોજન તા. ૩૦-૧-ર૧ને શનિવારના રોજ સવારે ૯ થી ૧ર દરમ્યાન કરવામાં આવેલ છે. નેત્રયજ્ઞની સાથે એકયુપ્રેસર અને…
ચોરવાડથી ખેરા ગામ તરફ જતાં પરેશભાઈ વાસણ મોટર સાયકલ નં. જીજે-૧૧-બીસી પપર૩ લઈને જતાં હતાં ત્યારે પરેશભાઈનાં પિતા ગોવિંદભાઈ વીરાભાઈ વાસણ (ઉ.વ. પ૮) મોટર સાયકલ ઉપરથી પડી જતાં મૃત્યું નિપજયું…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૫ કેસ નોંધાયા હતા અને ૧૬ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૧,…
જૂનાગઢના નગરજનોનાં હૈયામાં ખુશીની લહેર દોડી જાય અને હર્ષની લાગણી ઉદભવે એવા ગુડ ન્યુઝ ફરી એકવાર પ્રાપ્ત થયાં છે. જી.હા… જૂનાગઢનાં નામાંકીત અને સુપ્રસિધ્ધ કવિ દાદબાપુને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી…
કોમી એકતા સમિતિ, જૂનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા તેમજ બંધારણના મૂળભુત સંવિધાનિક અધિકારો તેમજ કોમી એકતા સાથે રાષ્ટ્રીય એકતાને મજબુત કરવા…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં રવિવારનાં સાંજથી કાતિલ ઠંડીનો દોર ફરી શરૂ થયો છે. ગઈકાલે ટાઢુબોળ વાતાવરણ રહયા બાદ આજે પણ બેઠો ઠાર હોય જનજીવન પ્રભાવિત થયું છે. જૂનાગઢ શહેરમાં ફરી…
જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ ર૬ જાન્યુઆરીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ ત્રિરંગાને સલામી આપી જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી…
ગીર-સોમનાથ જિલ્લામાં ઈણાજ ખાતે ૭૨માં પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી અંતર્ગત પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ દેશભક્તિસભર માહોલમાં ત્રિરંગાને આન, બાન અને શાન સાથે સલામી આપી હતી. મંત્રી જવાહરભાઈ ચાવડાની સાથે જિલ્લા…
જૂનાગઢમાં ક્રિષ્ના બોર્ડીંગ સ્કુલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ હતી. શાળાના પટાંગણમાં પ્રમુખ જે.વી.બુટાણી, ટ્રસ્ટી હરેશભાઈ પરસાણા, સુભાષભાઈ ભોગાયતા, ભાવિનભાઈ વિરાણી, પિયુષભાઈ સાવલીયા, નિકુંજભાઈ તેરૈયા, પ્રતિકભાઈ જાદવ, શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓની…