માણાવદરમાં વીર દાદા જશરાજ નિર્વાણ દિનની ઉજવણી કરાઈ
માણાવદરમાં બાવાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે વીર દાદા જશરાજના શહિદ દિન નિમિત્તે પ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં રઘુવંશી સમાજના ભક્તોએ ઓળો, રોટલા, કઢી, ખીચડીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.…