જૂનાગઢ મનપાના નિવૃત્ત કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવા રજુઆત
ગુજરાત રાજયની મહાનગરપાલિકાઓમાં સરકારના નિયમ મુજબ અમલવારી કરી અને નિવૃત્ત કર્મચારીઓને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે તે મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાના નિવૃત કર્મચારીઓનાં પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા જૂનાગઢના હરેશ સી.બાટવીયાએ જૂનાગઢ…