ગુજરાતમાં હવે ખુલ્લા મેદાનમાં લગ્ન સહિત કોઈપણ કાર્યક્રમોમાં વ્યકિતઓની સંખ્યાની મર્યાદા કાઢી નંખાઈ
ગુજરાત રાજયમાં કોરોના મહામારીની પ્રવર્તમાન સ્થિતિમાં સંક્રમણ ઓછું થવાને લઈ કેસો ઘટી રહ્યા છે. ત્યારે તેને લઈને હવે રાજય સરકાર વધુ છુટછાટ આપવા જઈ રહી છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ…