માંગરોળ તાલુકાનાં આજક ગામે ધર્મગુરૂને સલામ કરવાનાં મનદુઃખે હુમલો, ત્રણ સામે ફરીયાદ
માંગરોળ તાલુકાનાં આજક ગામે રહેતા હબીબખાન ઈબ્રાહીમખાન બેલીમ (ઉ.વ.૪ર) એ બાપુશા બફાતીશા રફાઈ, અલ્તાફ બાપુશા રફાઈ અને રઝાક બાપુશા રફાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવેલ કે આ કામના ફરીયાદીના ધર્મગુરૂ…