આજે વિરબાઇ માતાની ૧૪૨મી પુણ્યતિથી વિશ્વમાં એક માત્ર આટકોટમાં મંદિર
આટકોટ ગામમાં વિશ્વમાં એકમાત્ર મંદિર આવેલ છે. આ મંદિરમાં વર્ષોથી ભુખ્યાજનોને ભોજન, અખંડ રામધૂન ચાલુ છે ત્યારે પૂજ્ય જલારામબાપાના પગલે પગલે ચાલનારા તેમના પત્ની વિરબાઇમાતાને હજારો આસ્થાળુઓ હૃદયપૂર્વક યાદ કરી…