ભાવનગરની તક્ષશિલા શાળાએ વિદ્યાર્થીઓની એક વર્ષની ફીને માફ કરી
કોરોના વાયરસનાં ગંભીર રોગચાળાની સામે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનેલ છે અને એક તરફ શૈક્ષણિક કાર્ય પણ બંધ રાખવામાં આવેલ છે. આ વર્ષે વેપાર-ધંધા રોજગારની બંધ સ્થિતિ હોય તેવા સંજાગોમાં…
કોરોના વાયરસનાં ગંભીર રોગચાળાની સામે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનેલ છે અને એક તરફ શૈક્ષણિક કાર્ય પણ બંધ રાખવામાં આવેલ છે. આ વર્ષે વેપાર-ધંધા રોજગારની બંધ સ્થિતિ હોય તેવા સંજાગોમાં…
જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘનાં સીધા માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર વિસ્તારનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનનાં અલગ-અલગ ગુન્હાના નાસતા ફરતાં આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસરની…
હાલમાં લોકડાઉન ૧૭ મે સુધી લંબાવવામાં આવેલ હોય ત્યારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ ડી.જી. બડવા, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી. ઝાલા, હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ, કમલેશભાઈ, અશોકભાઈ,…
જૂનાગઢ શહેર તથા જીલ્લામાં કોરોના વાયરસ સામે લોકડાઉનનાં કારણે ધંધા-રોજગાર તથા વ્યવસાયીક એકમો સંપૂર્ણ બંધ હતાં. આ દરમ્યાન જૂનાગઢ શહેરનો ગ્રીનઝોનમાં સમાવેશ થતાં કેટલીક છુટછાટો મળી છે. જેમાં રવિવારનાં જૂનાગઢ…
જૂનાગઢ સોરઠ પંથક સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતભરમાં પરપ્રાંતિયોનો પ્રવાહ પોતાનાં વતન તરફ જવા માટે રવાના થતો હોય વિવિધ શહેરોમાં તો મજુરો હવે શું થશેની આશંકા વચ્ચે એક તરફ વતનમાં જવા દોટ…
લોકડાઉન દરમ્યાન સેટકોમના માધ્યમથી જૂનાગઢ જિલ્લાની આંગણવાડીની બહેનો સાથે કિશોરીઓ તેમજ બાળકોને પ્રવૃતિલક્ષી શિક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. કોવીડ-૧૯ દરમ્યાન બાળકોની સમસ્યા, તેમની સાથે કઈ રીતે વર્તન કરવું તેની…
હાલમાં દેશ અને વિશ્વભરમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. લાખો લોકો આ મહામારીનો ભોગ બની રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ મહામારીને એપિડેમિક અને વિશ્વ સામેનો ખતરો ગણાવ્યો…
ભક્તકવિ નરસિંહમહેતા યુનિ. જૂનાગઢના અંગ્રેજી વિભાગ દ્વારા સરકારના સ્વયં ઓનલાઇન પોર્ટલ ઉપર ધ નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એન્હાન્સ્ડ લર્નિગ (એનપીટીઇએલ)ના સ્થાનિક અધ્યાયની સ્થાપના કરવામાં આવી છે. આ ચેપ્ટ ર યુનિવર્સિટીના…
છેલ્લાં ૧૦-૧૦ મહિનાથી પ્રોહીબીશનનાં ગુનામાં નાસ્તો ફરતો અને ગુજરાત રાજયનાં ટોપ-રપ પૈકીનો લીસ્ટેડ બુટલેગર ધીરેન ઉર્ફે ડી.કે.અમૃતલાલ કારીયાને જૂનાગઢની ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…
કોવીડ-૧૯ કોરોનાના સંક્રમણને રોકવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ભગીરથ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે કોરોનાને રોકવા લોકોએ સાવચેતી પૂર્વક રહેણીકરણી અને સ્વચ્છતા અપનાવવી જરૂરી છે. કોવીડ-૧૯ માટે આરોગ્ય…