જૂનાગઢ : અંધ, અપંગ ગાયોની ગૌશાળાના લાભાર્થે બોલબાલા ટ્રસ્ટ દ્વારા શુધ્ધ ઘી ના અડદીયા વિતરણનું આયોજન
વાંકાનેરની અંધ, અપંગ ગાયોના લાભાર્થે બોલબાલા ટ્રસ્ટ, રાજકોટ, જૂનાગઢ શાખાના ઉપક્રમે શુધ્ધ ગાયના ઘી અને ડ્રાયફ્રુટયુક્ત અડદીયાનું પ્રતિ કલોના રૂા. ૩૦૦ના ભાવથી વિતરણ કરવામાં આવશે. આ અંગેની નોંધણી તા. ૧૪-૧ર-ર૦ર૦…