ગુજરાત સરકારની પરપ્રાંતીયોને અપીલ ધીરજ રાખો, હજુ ટ્રેનોની સંખ્યા વધારાશે
ગુજરાત રાજયમાં હાલ લોકડાઉન વચ્ચે પરપ્રાંતીયો અને શ્રમિકોનો મુદો ચગ્યો છે. આવામાં પરપ્રાંતીયો અને શ્રમિકોએ સુવિધા અંગે સીએમઓના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, અમદાવાદથી પોતાના વતનના રાજયમાં જવા માટે ત્રણ અને…