સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં રજવાડાઓના વિલીનીકરણની ગાથા દર્શાવતું મ્યુઝિયમ બનશે
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે આ સ્થળે વિવિધ અન્ય આકર્ષણો ઉમેરવાનો સિલસિલો જારી રખાયો છે. સરકાર દ્વારા હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતની…