ગોસા : હથિયાર સપ્લાય કરનાર શખ્સ ઝડપાયો
રાણાવાવ પોલીસ સ્ટેશનના સને. ૨૦૧૭ના વર્ષમાં આદિત્યાણા ગામના મહેર અગ્રણી ભીમા દુલા ઉપર આદિત્યાણાના સલીમ ઈસ્માઈલ ઉર્ફે ટી.ટી. મુંદરાએ ફાયરીંગ કરતા તેની સામે ઈ.પી.કો. કલમ-૩૦૭ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો…
રાણાવાવ પોલીસ સ્ટેશનના સને. ૨૦૧૭ના વર્ષમાં આદિત્યાણા ગામના મહેર અગ્રણી ભીમા દુલા ઉપર આદિત્યાણાના સલીમ ઈસ્માઈલ ઉર્ફે ટી.ટી. મુંદરાએ ફાયરીંગ કરતા તેની સામે ઈ.પી.કો. કલમ-૩૦૭ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશના અન્ય રાજયો સાથે જાેડતી આઠ નવીન ટ્રેનોનું પ્રસ્થાન કરાવતા કેવડીયા વિશ્વનું શ્રેષ્ઠ ફેમિલી ટુરીસ્ટ ડેસ્ટિનેશન બન્યું હોવાનું જણાવતા કહયું હતું કે, સ્ટેચ્યુ ઓફ…
ગુજરાતમાં આગામી મહિનાઓમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા પ્રજા વચ્ચે જઈ પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા આજ ૧૮ જાન્યુઆરીથી ર૮ જાન્યુઆરી દરમ્યાન રાજયનાં શહેરોમાં વોર્ડ વાઈઝ, જીલ્લામાં જીલ્લા પંચાયત…
ગીરગઢડામાં ગૌચર જમીન ઉપર દબાણો કરનારા કાર્યવાહીથી બચવા સરકારી તંત્ર ઉપર દબાણ લાવવાની કોશિષ કરે છે. ઊના ગીરગઢડા તાલુકાના હ્રદયમા વિસ્તારમાં રોડ ટચની કરોડો રૂપિયાની સરકારની માલીકીની ગોચર જમીન ઉપર…
જૂનાગઢમાં એક ધાર્મિક સ્થળની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી થઈ છે. આ અંગે અક્રમભાઈ અબ્દુલ ગનીભાઈ શમા (ઉ.વ.૪૩, રહે.નરસિંહ સ્કુલ સામે જુલાઈવાડા મસ્જીદ પાસે) એ કોઈ અજાણ્યા શખ્સ સામે નોંધાયેલી ફરીયાદમાં…
જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પો.કો. દેવશીભાઈ રાણાભાઈ અને સ્ટાફે ગઈકાલે ચુનારાવાસ નજીકથી રવિભાઈ કીશોરભાઈ સોલંકી દેવીપુજક (ઉ.વ.૩૦) નામના શખ્સને હદપારી ભંગ બદલ ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. #saurashtrabhoomi…
ગૌવંશના સંરક્ષણ માટે સરકાર દ્વારા કડક કાયદો બનાવવામાં આવ્યો હોવા છતાં છાના ખૂણે ગૌવંશની કતલ થતી હોય તેમ વેરાવળ અને ભૂજ નજીક માધાપર પાસેથી ગૌ માસનો જંગી જથ્થો પકડાયો છે.…
ગુજરાત રાજ્યમાં આગામી મે માસની ૩૧ તારીખે શાળાઓમાં ફરજ બજાવતા ૩ હજાર જેટલા શિક્ષકો સહિતના કર્મચારીઓ એક સાથે નિવૃત્ત થશે. અમદાવાદ શહેરમાં જ નિવૃત્ત થનારા શિક્ષકો સહિતના કર્મચારીઓની સંખ્યા ૩…
નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશનની જનરલ બોર્ડની બેઠક તાજેતરમાં દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના ર્નિણય કરવામાં આવ્યા હતા. ખાસ બી.એડ.એમ.એડ. ત્રણ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્સ કરનારા વિદ્યાર્થીઓને હવે પછી…
આધુનિક ભારતની રાજય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં સંતોનું સ્થાન, ભૂમિકા, સમસ્યાઓ, નિરાકરણ અને ભાવિ સંકેત એ વિષયને લઈને પૂર્વ આઈ.પી.એસ. એ.ટી.એસ વડા અને એન્કાઉન્ટર ફેમ ડી.જી. વણઝારાએ તા.૧૭/૧/ર૦ર૧ને રવિવારે અમદાવાદમાં…