જૂનાગઢ શહેર અને જીલ્લામાં બંધને મિશ્ર અસર
કૃષિ કાયદાનાં વિરોધમાં છેલ્લા ૧ર દિવસથી સરકાર સામે જંગે ચઢેલા ખેડુતો આજે મંગળવારનાં ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે. આ એલાનનાં પગલે આજે ગુજરાતનાં વિવિધ શહેરોમાં બંધની મિશ્ર અસર…
કૃષિ કાયદાનાં વિરોધમાં છેલ્લા ૧ર દિવસથી સરકાર સામે જંગે ચઢેલા ખેડુતો આજે મંગળવારનાં ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે. આ એલાનનાં પગલે આજે ગુજરાતનાં વિવિધ શહેરોમાં બંધની મિશ્ર અસર…
આજે કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે. ત્યારે જૂનાગઢ શહેર અને જીલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહયો છે. જૂનાગઢમાં માર્કેટીંગ યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહયું છે.…
ભારત બંધનું એલાન હોય ત્યારે આવશ્યક સેવા એવી એસટીની સેવા આજે કાર્યરત રહી છે. જૂનાગઢ એસટી ડેપોની બસો પણ નિર્ધારીત રૂટો ઉપર રવાના થતી હતી અને બસોની આવક-જાવક થતી…
માણાવદરમાં ખેડુત સંગઠનો દ્વારા ભારત, બંધના એલાનમાં શહેરમાં મિશ્ર પ્રત્યાઘાતો સાથે બંધ રહેલા બજારોમાં સિનેમા રોડ, હવેલી પાસેનો વિસ્તાર, કોર્ટવાળી ગલી વિસ્તાર બંધ રહેલ તો ઘણી જગ્યાએ સજજડ બંધ…
ભારતબંધનાં એલાનનાં પગલે આજે જૂનાગઢ શહેર અને જીલ્લામાં બંધની મિશ્ર અસર જાેવા મળી હતી. આજે જૂનાગઢ શહેર અને જીલ્લાનાં અનેક વિસ્તારો મિશ્ર બંધની નીચે અમુક વિસ્તારો ખૂલ્લા રહ્યા છે.…
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જેને સોરઠ અને સૌરાષ્ટ્ર – કચ્છમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે અને કોઇ ગામો સજ્જડ બંધ રહ્યા છે…
મહુવા ખાતેના સેવા-સદભાવ મંદિર સંસ્થા ખાતે પ્રખર ભાગવત કથાકાર બ્રહ્મલીન શ્રી ડોંગરેજી મહારાજની ૩૦મી પુણ્યતિથિનો મહોત્સવ પૂજ્ય મોરારીબાપુની હાજરીમાં ખૂબ જ સાદગી અને કોરોનાના નિયમોના ચુસ્ત પાલન સાથે ઉજવાયો.…
બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન ફરી એકવાર ગુજરાતમાં ટુરિઝમના પ્રચાર માટે એડનું શૂટિંગ કરવા આવશે. આ વખતે અમિતાભ બચ્ચન કેવડિયા સહિત નડા બેટ, પોલોના જંગલ, ગિરનાર-રોપ વે, ડાયનાસોર મ્યુઝિયમ જેવા…
અંગ્રેજાેની હકુમતમાંથી દેશને આઝાદી અપાવવા અનેક નેતા, કાર્યકરો ઝઝુમ્યા, મોતને ભેટી શહીદી વહોરી અને આખરે દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશી રજવાડાના વિલીનીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી…
ભારતમાં કિસાન કાયદા અંગે ઠેર ઠેર વિરોધનો માહોલ પ્રસરી જાેવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી નવા કિસાન કાયદા અંગેની મડાગાંઠ તથા કેન્દ્ર સરકાર વચ્ચે ખેડૂત આગેવાનોની ચર્ચા- વિચારણાઓ…