Breaking News
0

એસટીનો ડ્રાઇવર રસ્તામાં બસ થોભાવીને નર્મદામાં કૂદી ગયો

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ એસટીની બસના એક ડ્રાઇવરે ચાલુ ફરજ દરમ્યાન નદીમાં કૂદી ગયાનો બનાવ સામે આવ્યો છે. ડ્રાઇવરે મુસાફરો ભરેલી બસ અચાનક થોભાવી દીધી હતી અને બાદમાં કોઈ કંઈ પણ…

Breaking News
0

રોપવેની ટિકીટના દર ઘટાડવા માટે ધારાસભ્ય ભીખાભાઈ જાેષી દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ મુખ્યમંત્રીશ્રીને એક પત્ર પાઠવી જૂનાગઢ ખાતે શરૂ થયેલ નવનિર્મીત રોપ-વેના ટિકીટના દરમાં ઘટાડો કરવાની માંગણી કરી છે. આ પત્રમાં જણાવેલ છે કે, હાલ પાવાગઢ રોપ-વેનો ટિકીટ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં પાદરીયા ગામેથી ટ્રેકટર ટ્રોલીની ચોરી

જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામે વાડીનાં પટમાં રાખેલ ટ્રેકટર ટ્રોલીની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોધાયેલ છે. આ બનાવ અંગે નાનજીભાઈ ભાણજીભાઈ વાઘેલા (ઉ.વ.૪૯) રહે. ધરારનગર હુડકો પોલીસ લાઈન સામે વાળાએ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં પાદરીયા ગામેથી ટ્રેકટર ટ્રોલીની ચોરી

જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામે વાડીનાં પટમાં રાખેલ ટ્રેકટર ટ્રોલીની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોધાયેલ છે. આ બનાવ અંગે નાનજીભાઈ ભાણજીભાઈ વાઘેલા (ઉ.વ.૪૯) રહે. ધરારનગર હુડકો પોલીસ લાઈન સામે વાળાએ…

Breaking News
0

એસટી સહકારી મંડળી જૂનાગઢ વિભાગની ચૂંટણીમાં તમામ ૧૧ બેઠકો બિનહરીફ જાહેર કરાઈ

એસટી કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગનાં મહામંત્રી દિલીપભાઈ રવિયાની યાદી જણાવે છે કે એસટી કર્મચારીઓની સહકારી મંડળી કે જેમાં જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, માંગરોળ, બાંટવા, જેતપુર વિભાગીય કચેરી તથા…

Breaking News
0

એસટી સહકારી મંડળી જૂનાગઢ વિભાગની ચૂંટણીમાં તમામ ૧૧ બેઠકો બિનહરીફ જાહેર કરાઈ

એસટી કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગનાં મહામંત્રી દિલીપભાઈ રવિયાની યાદી જણાવે છે કે એસટી કર્મચારીઓની સહકારી મંડળી કે જેમાં જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, માંગરોળ, બાંટવા, જેતપુર વિભાગીય કચેરી તથા…

Breaking News
0

જમીયલશા દાતારનો ઉર્ષ સાદગીથી ઉજવવા મીટીંગમાં નિર્ણય : મેળો નહી યોજાય

હઝરત જમિયલશા દાતારના ઉર્ષને લઇ જૂનાગઢ એ. ડિવિઝન પોલીસના પીઆઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહેલ હતા. આ તકે પી.આઈ. ચૌધરીએ જણાવેલ કે…

Breaking News
0

જમીયલશા દાતારનો ઉર્ષ સાદગીથી ઉજવવા મીટીંગમાં નિર્ણય : મેળો નહી યોજાય

હઝરત જમિયલશા દાતારના ઉર્ષને લઇ જૂનાગઢ એ. ડિવિઝન પોલીસના પીઆઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહેલ હતા. આ તકે પી.આઈ. ચૌધરીએ જણાવેલ કે…

Breaking News
0

શુક્રવારે સેૈયદવાડા વંડા મસ્જીદ ખાતે બાલમુબારકની ઝીયારત થઈ શકશે

સૈયદવાડા વંડા મસ્જીદ ખાતે દર વર્ષની જેમ ચાલું વર્ષે પણ અલ્લાહનાં નબી સ.અ.વ.નાં બાલ મુબારકની જીયારત કરાવામાં આવશે. સવારની નમાઝ પછી પુરૂષોમાં ઝીયારત કરાવામાં આવશે. હાલમાં મદ્રેશા અને મસ્જીદનું મકાનનું…

Breaking News
0

વ્યાજના વિષચક્રનો ભોગ બનેલા જૂનાગઢ જિલ્લાના નાગરિકોને પોલીસનો સંપર્ક કરવા અનુરોધ

જૂનાગઢ જિલ્લામાં રહેતા નાગરિકોને વ્યાજે લીધેલ પૈસાની પઠાણી ઉઘરાણી, ધાક-ધમકી, માનસિક, શારિરીક ત્રાસનો ભોગ બનેલ હોય તો વ્યાજ લેનારા શખ્સો અંગે નિર્ભયપણે પોલીસને જાણ કરવા જૂનાગઢ પોલીસ દ્વારા અપીલ કરવામાં…

1 882 883 884 885 886 1,289