Breaking News
0

કરજણ : કોંગી ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના સમર્થનમાં રેલી યોજાઈ

કરજણ વિધાનસભાની પેટાચુંટણીના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના સમર્થનમાં વિજય સંકલ્પ રેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ ગઈ હતી. આ કાર્યક્રમમાં ચંદુભાઈ ડાભી, ભુતપુર્વ વિધાનસભાના સ્પીકર, કરજણ…

Breaking News
0

જામકંડોરણા રાજપુત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

વિજય દશમીના પર્વ નિમિતે જામકંડોરણા રાજપૂત સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણને લઈ રાજપૂત સમાજ ખાતે શોભાયાત્રા કાઢ્યા વિના જ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું…

Breaking News
0

જામકંડોરણા રાજપુત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

વિજય દશમીના પર્વ નિમિતે જામકંડોરણા રાજપૂત સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણને લઈ રાજપૂત સમાજ ખાતે શોભાયાત્રા કાઢ્યા વિના જ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું…

Breaking News
0

દ્વારકા -ઓખા પંથકના લોહાણા તથા રાજકીય અગ્રણી મનસુખભાઈ બારાઈનું નિધન

બારાઇ પરિવારના મોભી મનસુખભાઇ એન. બારાઇ ઓખાવાળા, તે અનુપમભાઇ(જી.એન. બારાઇ એન્ડ કંપની ઓખા- દ્વારકા)ના મોટાભાઈ, ભરતભાઈ (અવધેશ એજન્સીઝ રાજકોટ)ના પિતા, સુનિલભાઈ અને સંજયભાઈ(બારાઇ એન્ટરપ્રાઇઝ મીઠાપુર)ના અદા, આલાપ, મિલાપ અને રઘુના…

Breaking News
0

આયુષ્યમાન કાર્ડની સાથે માં અમૃતમ અને માં વાત્સલ્યને જાેડી દેવાયા

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ‘આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે માં અમૃતમ અને માં વાત્સલ્ય કાર્ડ યોજનાના એકીકરણ જાહેરાત કરતાં કહયું હતું કે અત્યાર સુધીમાં રાજયમાં માં અને માં…

Breaking News
0

ગીરમાં રેલવેના બ્રોડગેજ રૂપાંતરણથી સિંહોને જાેખમ, પરિમલ નથવાણીએ વડાપ્રધાનને કરી રજૂઆત

સાસણગીર સહિતના ગીર વિસ્તારમાંથી રેલવે લાઇન પસાર થાય છે. આ મીટર ગેજ લાઇનને બ્રોડગેજ લાઇનમાં રૂપાંતર કરવાની કવાયત હાથ ધરાઈ છે. જાેકે, આ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવે તેવી માંગ રાજ્યસભાના…

Breaking News
0

નર્મદામાં સી-પ્લેનનું એરોડ્રામનું કામ પૂર્ણતાના આરે

ગુજરાતમાં પ્રથમ સી પ્લેન અમદાવાદથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર ૩ ખાતે શરૂ થનાર છે. આગામી ૩૧ ઓક્ટોમ્બરના સરદાર પટેલ જ્યંતીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાવવાની…

Breaking News
0

ગિરનાર રોપ-વેના પ્રથમ ૧૦૦૦ પ્રવાસીઓને યાદગીરી માટે ગોલ્ડન ટિકિટ અપાઈ

વડાપ્રધાન મોદી દ્વારા ગિરનાર રોપવેને પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકી દેવામાં આવ્યું છે. અને પ્રથમ દિવસે રોપવેની સફર કરનાર પ્રવાસીઓની મુસાફરીને યાદગાર બનાવવા માટે ઉષા બ્રેકો દ્વારા એક હજાર પ્રવાસીઓને ગોલ્ડન…

Breaking News
0

ગિરનાર રોપ-વેના પ્રથમ ૧૦૦૦ પ્રવાસીઓને યાદગીરી માટે ગોલ્ડન ટિકિટ અપાઈ

વડાપ્રધાન મોદી દ્વારા ગિરનાર રોપવેને પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકી દેવામાં આવ્યું છે. અને પ્રથમ દિવસે રોપવેની સફર કરનાર પ્રવાસીઓની મુસાફરીને યાદગાર બનાવવા માટે ઉષા બ્રેકો દ્વારા એક હજાર પ્રવાસીઓને ગોલ્ડન…

Breaking News
0

ગુજરાતમાં કોરોના વેક્સિન જાન્યુઆરીનાં અંત સુધીમાં આવી જશે : મુખ્યમંત્રી

કોરોના મહામારી દરમ્યાન તેને નિયંત્રણમાં લેવાના પ્રયાસો વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અગત્યનું નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રીએ કોરોના વેક્સિન અંગે રાહ જાેતી પ્રજાને ધરપત આપતાં કહ્યું કે, જાન્યુઆરીના અંત…

1 883 884 885 886 887 1,287