Breaking News
0

વંથલીનાં વાઘેશ્વરી મંદિરે ઝાંઝમેરિયા પરિવારનો હવન

જૂનાગઢની બાજુમાં આવેલ વંથલી(સોરઠ) મુકામે આવેલ વાઘેશ્વરી માતાજીનાં મંદિરે ઝાંઝમેરિયા પરિવાર દ્વારા આજે હવનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં જૂનાગઢનાં જાણીતા ફરસાણનાં વેપારી પ્રભુદાસ કરમચંદ ઝાંઝમેરિયા પરિવાર દ્વારા આ કાર્યક્રમ…

Breaking News
0

ગૃહમંત્રી અમિત શાહના જન્મ-દિને સોમનાથ મંદિરે ખાસ પૂજા કરાઇ

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા દેશના ગૃહમંત્રી અમિત શાહના જન્મ દિવસ નિમિતે જગવિખ્યાત સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા-અર્ચના કરાઇ હતી. અમિત શાહના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે મંદિરના તીર્થ પુરોહિતો દ્વારા…

Breaking News
0

દ્વારકા જીલ્લા પોલીસ વડા સુનીલ જોષીએ દ્વારકાધીશ જગત મંદિરની મુલાકાત લીધી

વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાના જગતમંદિર માટે નવું પોલીસ દળ મંજુર કર્યા પછી એસ.પી. સુનિલ જોષીએ દ્વારકાની મુલાકાત લઈ મંદિરની સુરક્ષા જરૂરિયાતોનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. દેવભૂમિ…

Breaking News
0

જૂનાગઢમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આવેદનપત્ર અપાયું

જામનગર જીલ્લાનાં ધ્રોલ ખાતે ભરવાડ યુવતી ઉપર થયેલ સામુહિક દુષ્કર્મનાં બનાવને વિશ્વ હિંદુ પરિષદ જૂનાગઢ દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે. અને આરોપીની તાત્કાલીક આરોપીની તાત્કાલીક ધરપકડ કરી અને કડક સજાની…

Breaking News
0

ખંભાળિયામાં વેપારી અગ્રણીના તરૂણ પુત્રએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

ખંભાળિયાના જાણીતા વેપારી અને વેપારી મંડળના પ્રમુખના તરૂણ પુત્રએ ગઈકાલે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ બનાવની વિગત મુજબ ખંભાળિયામાં જૂની અને જાણીતી પેઢી…

Breaking News
0

ભેંસાણ ચોકડીથી સુખપુર સુધીનાં ખરાબ રસ્તાનું સમારકામ શરૂ

જૂનાગઢ રાજકોટ હાઈવે ઉપર ભેંસાણ ચોકડીથી સુખપુર ગામના પાટીયા સુધી ખરાબ રસ્તાનું રાતોરાત સમારકામ કરવામા આવી રહયુ છે. છેલ્લા દોઢ વર્ષથી આ રસ્તાની હાલત અત્યંત બિસ્માર હોવાના કારણે દરરોજ આ…

Breaking News
0

ભેંસાણ ચોકડીથી સુખપુર સુધીનાં ખરાબ રસ્તાનું સમારકામ શરૂ

જૂનાગઢ રાજકોટ હાઈવે ઉપર ભેંસાણ ચોકડીથી સુખપુર ગામના પાટીયા સુધી ખરાબ રસ્તાનું રાતોરાત સમારકામ કરવામા આવી રહયુ છે. છેલ્લા દોઢ વર્ષથી આ રસ્તાની હાલત અત્યંત બિસ્માર હોવાના કારણે દરરોજ આ…

Breaking News
0

પેટા ચૂંટણીની સભામાં મુખ્યમંત્રી વીજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા

રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી હોઈ પ્રચારકાર્ય પૂરજાેશમાં શરૂ થઈ જવા પામેલ છે. પ્રચાર સભા સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં…

Breaking News
0

ગુજરાતમાં શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને, સામાન્ય વ્યક્તિની સ્થિતિ બની દયનીય

રાજ્યમાં કોરોના મહામારીને કારણે લોકો ભયના માહોલમાં છે. છેલ્લા સાત મહિના કરતાં વધુ સમયથી કોરોના કાળમાં લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ત્યારે મોંઘવારીએ પણ માઝા મૂકી છે. જીવન જરૂરી…

Breaking News
0

જાણો ટ્રેકટરના પીટીઓ (PTO) પાવર વિશે?

પીટીઓ (PTO)પાવર- ટ્રેકટર ખરીદતા સમયે ખેડૂત તેની પીટીઓ (PTO) પાવર વિશે જાણવાનું ના ભૂલો, જાણીએ કેમ ઉપયોગી છે પીટીઓ (PTO)પાવર ? પાક વાવણીના સમયે દરેક ખેડૂતનાં એ જ પ્રયાસો રહે…

1 885 886 887 888 889 1,283