Breaking News
0

જૂનાગઢ, સાસણ, દેલવાડા મીટરગેજને હેરીટેજ લાઇન તરીકે વિકસાવવા રેલ્વેમાં વિચારાધીન

સોમનાથ રેલ્વે સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેકશન સાથે સૌરાષ્ટ્ર રાજકોટ અને ભાવનગર ડીવીઝન હેઠળ ચાલતા રેલ્વેની ડબલ લાઇન નાંખવાની અને લાઇનોનું ઇલેકટ્રીફીકેશનની કામગીરીના ચાલી રહેલ પ્રોજેકટોનું તાજેતરમાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા પશ્ચીમ રેલ્વેના…

Breaking News
0

જૂનાગઢમાં આજે સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનારનું આયોજન

આજના યુગમાં સાયબર ક્રાઈમનાં ગુનાઓનો સતત વધારો થતો જાય છે. આ ગુનાઓ થતાં અટકાવવા તેમજ સાયબર ક્રાઈમનાં ભોગ બનેલાઓને ન્યાય અપાવવા માટે પોલીસ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે.…

Breaking News
0

સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજા કોપાયમાન થતાં જગતના તાતની મુશ્કેલી ‘અનરાધાર’, જાયે તો જાયે કહાં

સમગ્ર ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને આ વર્ષે સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજા કોપાયમાન થયા હોય તેવી રીતે ચોમાસામાં અતિ ભારે વરસાદ અને અત્યારે કમોસમી પાણી વરસાવીને જગતના તાત ખેડૂતની ચિંતામાં…

Breaking News
0

રોપ-વેના ઉદઘાટન સમયે જ મુખ્યમંત્રીના હસ્તે દુકાનોનાં દસ્તાવેજ આપવા ડોળી મંડળની માંગણી

ગિરનાર રોપ-વેના ઉદઘાટન સમયે જ દુકાનોના દસ્તાવેજ કરી મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરવા ડોળી એસોસીએશન દ્વારા માંગ કરાઈ છે. આ અંગે ગિરનાર ડોળી એસોસીએશનના પ્રમુખ રમેશભાઈ બાવળીયાએ જીલ્લા કલેકટરને સંબોધીને આવેદન…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ઉપલા દાતારનાં મહંત પૂ. ભીમ બાપુને કોરોના વોરિયર્સ એવોર્ડથી સન્માનિત કરાયા

જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા.૧૮/૧૦/૨૦ના રોજ ઉપલા દાતારનાં મહંત પૂ. ભીમબાપુને કોરોના વોરિયર્સ તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને જીલ્લા ન્યાયધીશ રીજવાનાબેન બુખારીના માર્ગદર્શન નીચે…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં રર ઓકટો.નાં જન્મ દિવસે વિશેષ પૂજા-અર્ચના થશે

કેન્દ્રીય ગૃહમંત્રી, ભારતીય જનતા પાર્ટીનાં પ્રથમ પંકિતનાં અડીખમ નેતા અને ભારતનાં બાર જયોર્તિલિંગ પૈકી પ્રથમ સોૈરાષ્ટ્રનાં સાગર કાંઠે આવેલા ભગવાન શ્રી સોમનાથ મહાદેવનાં મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અમિતભાઈ શાહનો…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ૧૦૮ સેવા પાંચ સગર્ભા માટે ચિરંજીવીરૂપ સાબીત થઇ

ગીર સોમનાથ જીલ્લામાં ઇમરજન્સી ૧૦૮ સેવા સગર્ભા દર્દીઓ માટે ચિરંજીવીરૂપ સાબીત થઇ રહી હોય તેમ છેલ્લા બે દિવસ દરમ્યાન એક સગર્ભાની રસ્તામાં સફળ ડીલેવરી કરાવવા સહિત કુલ પાંચ સગર્ભાને સમયસર…

Breaking News
0

ગુજરાતમાં પ૦ હજારથી વધુ નાના-મોટા ઉદ્યોગોનો મૃત્યુઘંટ વાગવાને આરે

ગુજરાત કે કેન્દ્રની સરકારની નીતિ હંમેશા ઉદ્યોગપતિઓ તરફી રહી છે. મોટા ઉદ્યોગોને અબજાે રૂપિયાની સહાય આપનારી સરકાર નાના ઉદ્યોગોને સહાય આપવામાં ઉણી ઉતરી રહી છે. સરકારની આવી નીતિના કારણે રાજ્યના…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાંથી દરરોજ બેથી વધુ વખત પસાર થતા વાહનોને ટોલ ટેકસમાંથી મુકિતની માંગ

જૂનાગઢમાંથી પ૦ કિ.મી.ની હદસુધી દરરોજ બે થી વધુ વખત પસાર થતા વાહન ચાલકોને ખોખરડા ફાટકે ટોલ ટેકસમાંથી મુકિત આપવાની માંગણી ધારાસભ્ય હર્ષદ રીબડીયા તથા જીલ્લા કોંગ્રેસ સમિતિનાં હોદેદારો નેશનલ હાઈવે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાંથી દરરોજ બેથી વધુ વખત પસાર થતા વાહનોને ટોલ ટેકસમાંથી મુકિતની માંગ

જૂનાગઢમાંથી પ૦ કિ.મી.ની હદસુધી દરરોજ બે થી વધુ વખત પસાર થતા વાહન ચાલકોને ખોખરડા ફાટકે ટોલ ટેકસમાંથી મુકિત આપવાની માંગણી ધારાસભ્ય હર્ષદ રીબડીયા તથા જીલ્લા કોંગ્રેસ સમિતિનાં હોદેદારો નેશનલ હાઈવે…

1 886 887 888 889 890 1,278