જૂનાગઢ શહેરમાં અસામાજીક તત્વોનો સતત વધતો ત્રાસ, પ્રજાની ફરિયાદ માટે લોક દરબાર યોજવા કાંતીભાઈ બોરડની માંગ
જૂનાગઢ જીલ્લા પંચાયતનાં સદસ્ય અને એડવોકેટ કાંતીલાલ બોરડે એક નિવેદનમાં તિવ્ર આકેશ સાથે જણાવેલ છે કે જૂનાગઢમાં છેલ્લા કેટલાક સમય થયાં ગુંડાગીરી, વ્યાજખોરી, માફિયાગીરી, રોમીયોગીરી અને બુટલેગરોનો ત્રાસ સતત વધી…