કેશોદના કણેરી ગામે લોકડાઉન સમયે રાહતનાં કામોમાં ગેરરીતિઓ અંગે ફરિયાદ
રાજ્યની સંવેદનશીલ રાજય સરકાર દ્વારા કોરોના મહામારી વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ પરિવારોને આર્થિક સહાય રોજગારી સ્વરૂપે આપવા મનરેગા યોજના અને નરેગા યોજના હેઠળ કામો કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતાં.…