સોમનાથ મહાદેવ મંદિરે દિવાળીમાં ઘૂઘવ્યો માનવ મહાસાગર
વિશ્વ પ્રસિધ્ધ ભારતનાં બાર જયોર્તિલીંગ પૈકી પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરે દિવાળીનાં તહેવારોમાં વિશાળ માનવ મહેરામણ ઉમટયો હતો અને સમગ્ર વાતાવરણ મેળા જેવું બન્યું હતું. તા. ૧૭ નવેમ્બરનાં રોજ ૩પ…