Breaking News
0

જૂનાગઢનાં પોલીસ કર્મીઓએ વૃધ્ધાશ્રમના વૃધ્ધો સાથે દિવાળી ઉજવી

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’…

Breaking News
0

દિવાળીની ૩ દિવસની રજામાં ૨૪૫૯૪ લોકોએ જૂનાગઢ ઝૂની મુલાકાત લીધી

દિવાળીની ત્રણ દિવસની જાહેર રજાને લઇને ૨૪૫૯૪ લોકોએ જૂનાગઢના સક્કરબાગ ઝૂની મુલાકાત લીધી હતી. જેમાં ઝૂને ૭,૪૩,૦૦૦ રૂપિયાની આવક થઇ છે. જૂનાગઢ સક્કરબાગ ઝૂના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે,…

Breaking News
0

દિવાળીની ૩ દિવસની રજામાં ૨૪૫૯૪ લોકોએ જૂનાગઢ ઝૂની મુલાકાત લીધી

દિવાળીની ત્રણ દિવસની જાહેર રજાને લઇને ૨૪૫૯૪ લોકોએ જૂનાગઢના સક્કરબાગ ઝૂની મુલાકાત લીધી હતી. જેમાં ઝૂને ૭,૪૩,૦૦૦ રૂપિયાની આવક થઇ છે. જૂનાગઢ સક્કરબાગ ઝૂના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે,…

Breaking News
0

જૂનાગઢ એસટી ડિવીઝનના ૯ ડેપોને દિવાળી ફળી ૭ દિવસમાં રૂા.૩૨.૧૭ લાખથી વધુની આવક

જૂનાગઢ એસટી ડિવીઝન હેઠળ આવતા ૯ ડેપો દ્વારા દિવાળીના તહેવારને લઇને એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં જૂનાગઢ એસટી વિભાગને દિવાળી ફળી હોય તેમ ૭ દિવસમાં રૂા.૩૨.૧૭ લાખથી વધુની આવક…

Breaking News
0

માત્ર એક કલાકનાં કાઉન્સેલીંગમાં જ પીઆઈ એન.આર. પટેલની સલાહથી એ યુવાનની જિંદગી બદલાઈ અને બેંકમાં અધિકારી બન્યો

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…

Breaking News
0

માત્ર એક કલાકનાં કાઉન્સેલીંગમાં જ પીઆઈ એન.આર. પટેલની સલાહથી એ યુવાનની જિંદગી બદલાઈ અને બેંકમાં અધિકારી બન્યો

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…

Breaking News
0

જૂનાગઢ : કોઈને કહ્યા વગર નાસી છૂટેલા સગીર વયના સંતાનોનું પોલીસે પરિવારજનો સાથે મિલન કરાવ્યું

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’…

Breaking News
0

જલારામ ભકિતધામ જૂનાગઢ ખાતે સાદાઈથી શિસ્તબધ્ધ રીતે ઉજવાશે જલારામ જયંતિ

આગામી શનિવારે લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ પ્રાતઃ સ્મરણીય પૂજય જલારામ બાપાની જન્મ જયંતિ હોય લોહાણા સમાજમાં અદકેરો આનંદ છવાયો છે. દર વર્ષે વિવિધ કાર્યક્રમો દ્વારા પૂજય જલારામબાપાની જન્મ જયંતિની ઉજવણી…

Breaking News
0

અંબાજી માતાજીનાં દર્શન કરી પાવન થતા ભાવિકો

ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજતા જગતજનની માં જગદંબાના બેસણા છે તેવા અંબાજી માતાજીનાં મંદિરે નવા વર્ષના ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. આજે તાજેતરમાં રોપ-વેની સુવિધા પ્રાપ્ત થઈ છે. ત્યારે…

Breaking News
0

જૂનાગઢ : જગન્નાથ મંદિર ખાતે અન્નકોટ દર્શન યોજાયા

જૂનાગઢમાં જગન્નાથ મંદિર ખાતે ભગવાનને અન્નકોટ (પ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ દર્શન, પ્રસાદનો લાભ લીધો હતો. આ તકે વાણંદ સમાજના આગેવાનો પી. ટી. પરમાર, રાજુભાઈ ચુડાસમા,…

1 880 881 882 883 884 1,342