ગિરનારના ૯૯૯૯ પગથિયાં ઉદયન મંત્રીએ બનાવ્યા હતા, જાણો તેનો આખો ઇતિહાસ
જૂનાગઢની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગિરનાર, ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે…
જૂનાગઢની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગિરનાર, ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે…
જૂનાગઢની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગિરનાર, ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે…
એક સામાન્ય માણસ જીવન બચાવનારા તબીબોને જીવન આપનારા ઇશ્વરની સમકક્ષ સ્થાન આપતો હોય છે. અમદાવાદ સિવિલના તબીબોએ તબીબી જગતના સૌથી પડકારજનક કહી શકાય એવા આ કિસ્સામાં એક ગરીબ ખેતમજૂર મહિલાને…
જૂનાગઢમાં ખલીલપુર મેઈન રોડ, જીનિયસ સ્કૂલની બાજુમાં, શ્રી ચિકિત્સા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગાયત્રી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનો રવિવારે સવારે ૯ કલાકે શુભારંભ થનાર છે. જેમાં એમ.ડી. ફિઝીશ્યન તેમજ એમડી…
વેરાવળ ડેપોના ડ્રાઈવર કમ કંડકટર ભગવાનભાઈ ભોળાને એક પ્રવાસીનું રૂપિયા ભરેલ પાકીટ મળી આવેલ હતું. પણ તેમણે પ્રવાસીની ખાત્રી કરી અને જૂનાગઢ ડેપોના ટી.આઈ. શ્રી સી.કે.ની હાજરીમાં પરત આપી અને…
જૂનાગઢ સેન્ટર ઓફ ઇન્ડિયા ટ્રેડ યુનિયન(સિટુ) સાથે જોડાયેલા મધ્યાહન ભોજન પ્રતિનિધિ,ઓસ્ટ્રીન કામદાર યુનિયન સિટુ, મેક્સ કામદાર યુનિયન સિટુ, અખિલ ભારતીય ખેતમજદૂર યુનિયન, પ્રતિનિધિઓની મિટિંગ માયારામ આશ્રમ જૂનાગઢ ખાતે સિટુના પ્રદેશ…
કહેવાય છે કે, ખાલી ખીસ્સા, એકલાપણું અને નિષ્ફળતા માણસને ઘણું બધું શીખવી જાય છે, એવું જ કંઇક છે આ બાળક સાથે. માત્ર ૧૨ વર્ષ ના આ બાળકનું નામ છે રાજ,…
ભારતવર્ષમાં આવેલ ૧૨ જ્યોતિર્લિંગની શ્રી શ્રી ૧૦૦૮ અવધુત નર્મદાનંદ બાપજી દ્વારા પગપાળા યાત્રા શરૂ કરી છે. રાષ્ટ્રધર્મનો વિકાસ, ગૌરક્ષા, પર્યાવરણ સંરક્ષણ,જળ સંરક્ષણ જેવા ઉચ્ચ ઉદ્દેશ્ય સાથે ૧૨ જ્યોતિર્લિંગ ઉપર પવિત્ર…
સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.એમ. સોનરાત તા.૩૧ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમને વિદાય આપવા સમારોહ યોજાયેલ હતો. આ સમારોહમાં પી.આઇ. જી.એમ.રાઠવા સહિતના સ્ટાફે નિવૃત થતા અધિકારી પીઆઇ સોનરાતની…
દિવાળીના તહેવાર આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓ માટે દિવાળીની ભેટ આપતાં વિવિધ નિર્ણયો લઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા હવે રાજ્યના ચોથા વર્ગના હજારો કર્મચારીઓ માટે દિવાળીનું…