Breaking News
0

ત્રિશુલ દીક્ષા સમારોહ તેમજ હનુમાન ચાલીસાના ૧૧ હોમાત્મક પાઠ

નવરાત્રી પર્વનો આજથી શુભારંભ થયો છે અને શકિતની આરાધના પર્વ દરમ્યાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન થઈ રહયા છે. દરમ્યાન આજ તા.૧૭ ઓકટોબર ર૦ર૦નાં રાત્રી ૯-૩૦ થી ૧૧ દરમ્યાન ઓમકારેશ્વર મંદિરની…

Breaking News
0

બીજે નોરતે બ્રહ્મચારીણીની પૂજા

બીજા નોરતે માતાજી નવદુર્ગાશક્તિ માનું બ્રહ્મચારીણી સ્વરૂપનું પૂજન થાય છે. ચારણી એટલે કે તપનું આચરણ કરનાર માતાજીનું સ્વરૂપ જયોતિર્મય અને ભવ્ય છે.માતાજીના જમણા હાથમાં જપ માળા અને ડાબા હાથમાં કમંડળ…

Breaking News
0

માણાવદર : વરસાદી ઝાપટાં, મોલાત-ચારાને નુકશાન

માણાવદરમાં ગઈકાલે સાંજનાં ૭ વાગ્યા બાદ ત્યારે પવન અને ગાજવીજ સાથે વીજળીનાં ચમકારા સાથે વરસાદ ચાલું થયો હતો. જે વરસાદથી ઉભા પાક કે જે ખેતરોમાં પડેલ તૈયાર મોલને તથા ચારો…

Breaking News
0

જૂનાગઢમાં મફત દવા વિતરણ કેમ્પ યોજાશે

શ્રી માધવ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી જૂનાગઢ દ્વારા તા.૧૯-૧૦-ર૦ર૦ સોમવારે સવારે ૯ થી ૧ર દરમ્યાન તક્ષશીલા નહેરૂપાર્ક સોસાયટી જૂનાગઢ ખાતે રોગપ્રતિકારક શકિત વધારવા માટેની દવાનો મફત વિતરણ કરવામાં આવનાર છે. જેનો…

Breaking News
0

ધી એસટી એમ્પલોઈઝ કો. ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીની ચૂંટણી યોજાશે : આગેવાનો

એસ.ટી. કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગનાં મહામંત્રી દિલીપભાઈ રવિયા, એસ.ટી. મઝદૂર સંઘ જૂનાગઢ વિભાગનાં મહામંત્રી ચંદુલાલ ભીભા તથા એસ.ટી. સહકારી મંડળી જૂનાગઢ વિભાગનાં કાર્યકારી ચેરમેન ગોૈરાંગભાઈ જાેષીની એક યાદીમાં જણાવેલ છે…

Breaking News
0

ધી એસટી એમ્પલોઈઝ કો. ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીની ચૂંટણી યોજાશે : આગેવાનો

એસ.ટી. કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગનાં મહામંત્રી દિલીપભાઈ રવિયા, એસ.ટી. મઝદૂર સંઘ જૂનાગઢ વિભાગનાં મહામંત્રી ચંદુલાલ ભીભા તથા એસ.ટી. સહકારી મંડળી જૂનાગઢ વિભાગનાં કાર્યકારી ચેરમેન ગોૈરાંગભાઈ જાેષીની એક યાદીમાં જણાવેલ છે…

Breaking News
0

જૂનાગઢ મનપાના કર્મચારીઓનાં પેન્શન અંગે કમિશ્નરને રજૂઆત

જૂનાગઢ મનપાના કર્મચારીઓને ધારાધોરણ મુજબ પેન્શન કાર્યવાહી કરી ન્યાય આપવા હરેશ સી. બાટવીયાએ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરને પત્ર પાઠવી માંગણી કરી છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia…

Breaking News
0

જૂનાગઢ મનપાના કર્મચારીઓનાં પેન્શન અંગે કમિશ્નરને રજૂઆત

જૂનાગઢ મનપાના કર્મચારીઓને ધારાધોરણ મુજબ પેન્શન કાર્યવાહી કરી ન્યાય આપવા હરેશ સી. બાટવીયાએ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરને પત્ર પાઠવી માંગણી કરી છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia…

Breaking News
0

બાપા સીતારામ ગ્રુપના સંયુકત ઉપક્રમે જૂનાગઢમાં આવતીકાલે મહારકતદાન કેમ્પ યોજાશે

જૂનાગઢ શહેરની સેવાકીય સંસ્થાઓ અને બાપાસીતારામ ગ્રુપના સંયુકત ઉપક્રમે આવતીકાલે તા. ૧૮ નાં બપોરે ૧.૩૦ થી ૬.૩૦ સુધી ગોલ્ડન પાર્ટી પ્લોટ, ખલીલપુર ચોકડી, જાેષીપુરા, જૂનાગઢ ખાતે મહારકતદાન કેમ્પ યોજાશે. મહારકતદાન…

Breaking News
0

જૂનાગઢમાં બળાત્કારની ફરીયાદ બાબતે સમાધાનના પ્રશ્ને હુમલો, ધમકી આપી

જૂનાગઢમાં અગાઉ નોંધાયેલી ફરીયાદ અંગે સમાધાનનાં પ્રશ્ને હુમલાનો બનાવ બનવા પામેલ છે. જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવેલ છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર રવીભાઈ વિનોદભાઈ સોલંકી (ઉ.વ.૩૩)…

1 898 899 900 901 902 1,279