Breaking News
0

વેરાવળ ખાતે જી.એફ.સી.સી.એ.ની કચેરીનું ખાતમુહૂર્ત કરતા પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા

પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે વેરાવળ ખાતે જી.એફ.સી.સી.એ.ની કચેરીનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. મંત્રી પરષોત્તમભાઇ સોલંકી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં જી.એફ.સી.સી.એ.ની નવી કચેરીનું ભૂમિ પૂજન કર્યા બાદ પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું…

Breaking News
0

લાયન્સ કલબ જૂનાગઢ ગિરનાર અને લીયોકલબ જૂનાગઢ ગિરનાર દ્વારા રાહત દરે ફટાકડા વિતરણ કરાયું

જૂનાગઢમાં દોમડીયાવાડીની બાજુમાં આવેલ શ્રીહરીવાડી ખાતે લાયન્સ કલબ જૂનાગઢ ગિરનાર અને લીયો કલબ જૂનાગઢ દ્વારા કિફાયતી દરે ફટાકડા વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. છેલ્લા સાત વર્ષ થયાં આ પ્રવૃતિ…

Breaking News
0

લાયન્સ કલબ જૂનાગઢ ગિરનાર અને લીયોકલબ જૂનાગઢ ગિરનાર દ્વારા રાહત દરે ફટાકડા વિતરણ કરાયું

જૂનાગઢમાં દોમડીયાવાડીની બાજુમાં આવેલ શ્રીહરીવાડી ખાતે લાયન્સ કલબ જૂનાગઢ ગિરનાર અને લીયો કલબ જૂનાગઢ દ્વારા કિફાયતી દરે ફટાકડા વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. છેલ્લા સાત વર્ષ થયાં આ પ્રવૃતિ…

Breaking News
0

જેતપુરનાં પૂ. કલ્યાણરાયજી મહારાજ નિત્યલીલામાં પધાર્યા

પ્રભુના પરમ તેજે લઈ જતી કેડીના ભોમીયા સમા જેતપુર હવેલીના પ.પૂ. ૧૦૮ શ્રી કલ્યાણરાયજી નિત્યલીલામાં પધાર્યાની વાત વાયુ વેગે પ્રસરતા વૈષ્નવોમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. સુરત અને જેતપુરના વૈષ્નવોને…

Breaking News
0

જેતપુરનાં પૂ. કલ્યાણરાયજી મહારાજ નિત્યલીલામાં પધાર્યા

પ્રભુના પરમ તેજે લઈ જતી કેડીના ભોમીયા સમા જેતપુર હવેલીના પ.પૂ. ૧૦૮ શ્રી કલ્યાણરાયજી નિત્યલીલામાં પધાર્યાની વાત વાયુ વેગે પ્રસરતા વૈષ્નવોમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. સુરત અને જેતપુરના વૈષ્નવોને…

Breaking News
0

ચંદ્રકાંતભાઈ ચોપડા ગ્રુપ દ્વારા દ્વારકાધામથી પગપાળા યાત્રા કરાઈ

દેવભૂમિ દ્વારકા ધાર્મિક આસ્થાનું પ્રતિક મનાય છે અને ભાવિકો પગપાળા યાત્રા કરી દેવસ્થાનોના દર્શનનો લાભ લે છે. તાજેતરમાં ચંદ્રકાંતભાઈ ચોપડા ગ્રુપ દ્વારા તા. ૩-૧૧-ર૦ર૦ના રોજ દ્વારકાથી ૯૦ કિ.મી.ની પગપાળા યાત્રાનો…

Breaking News
0

ચંદ્રકાંતભાઈ ચોપડા ગ્રુપ દ્વારા દ્વારકાધામથી પગપાળા યાત્રા કરાઈ

દેવભૂમિ દ્વારકા ધાર્મિક આસ્થાનું પ્રતિક મનાય છે અને ભાવિકો પગપાળા યાત્રા કરી દેવસ્થાનોના દર્શનનો લાભ લે છે. તાજેતરમાં ચંદ્રકાંતભાઈ ચોપડા ગ્રુપ દ્વારા તા. ૩-૧૧-ર૦ર૦ના રોજ દ્વારકાથી ૯૦ કિ.મી.ની પગપાળા યાત્રાનો…

Breaking News
0

કેશોદ નગરપાલિકા હસ્તકના સીસી રોડમાં ટ્રકના વહીલનો જાેટો ઘુસી ગયો, સદનસીબે જાનહાનિ ટળી

કેશોદના રામવાડી વડલા સામેના સીસી રોડમાં ખાતર ભરેલ ટ્રક પસાર થતી વખતે સીસી રોડમાં ખૂંચી જતા સીસી રોડના કામમાં નબળાઈ હોવાનું જણાઈ રહ્યું છે. કેશોદના માંગરોળ રોડ ઉપર રામવાડી વડલા…

Breaking News
0

કેશોદ : સોરઠને આઝાદી અપાવનારા આરઝી હકૂમત સૈનિકોનાં સંભારણા

સમગ્ર દેશમાં જ્યારે સ્વતંત્રતાની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે સોરઠમાં નવાબી શાસન હેઠળથી મુક્ત બનાવવા આરઝી હકૂમતનાં સૈનિકો જંગ લડી રહ્યા હતા. કેશોદના સ્વ. રતુભાઈ અદાણીની આગેવાની હેઠળ સોરઠનાં…

Breaking News
0

ઉના યાર્ડમાં ટેકાનાં ભાવે મગફળી ન ખરીદતા ખેડુતોએ હંગામો મચાવ્યો

દિવાળી નજીક આવતા ખેડૂતો તહેવાર ઉજવણી કરી શકે તે હેતુ સાથે ટેકાના ભાવે મગફળી આપવા રજીસ્ટ્રેશન કરાવેલ હોય તેવા ખેડૂતોને જુદી જુદી તારીખે મોબાઇલ દ્રારા મેસેજ કરેલ હતા. શનિવારે એક…

1 898 899 900 901 902 1,342