Breaking News
0

જૂનાગઢમાં દાણાણીઠમાં આવેલ પ્રસિધ્ધ મહાલક્ષ્મી મંદિરે દિવાળીનાં પર્વ નિમીતે

શ્રી મહાલક્ષ્મી માતાજીનાં મંદિરનાં મેનેજીંગ ટ્રસ્ટી ભુપેન્દ્ર સી. વ્યાસની યાદી જણાવે છે કે પ્રતિ વર્ષોની પરંપરા મુજબ દિવાળીનાં તહેવારોમાં તા.૧૩-૧૧-ર૦ર૦ને શુક્રવારે ધન તેરસ થી તા.૧૬-૧૧-ર૦ર૦ને બેસતુ વર્ષ સુધી શ્રી મહાલક્ષ્મી…

Breaking News
0

જૂનાગઢ મુસ્લિમ સમાજ દ્વારા સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયું

જૂનાગઢના મુસ્લિમ સમાજ દ્વારા અનોખો અને પ્રેરણા દઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દિવાળીના તહેવાર નિમિત્તે સફાઈ કામદારોને સન્માન સાથે ભેટ સોગાદ આપવામાં આવી હતી. આ પ્રસંગે સફાઈ કામદારોનું ઋણ…

Breaking News
0

દ્વારકા નજીક શિવરાજપુર બીચને બ્લુ ફલેગ બીચ તરીકે જાહેર કરતા ભૂમાફીયાઓએ માથું ઉંચકયું

યાત્રાધામ દ્વારકા નજીક શિવરાજપુર ગામે રમણીય બીચનું નિર્માણ થયેલ છે અને રાજય સરકાર દ્વારા આ બીચને વિકસાવવા માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે અને હાલમાં પણ બીચનો વિકાસ…

Breaking News
0

કેશોદ તાલુકાના ગેલાણા ગામેથી નકલી ડોકટર ઝડપાયો

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા અને એસઓજી લગત કામગીરી કરવા સારૂ…

Breaking News
0

કેશોદ તાલુકાના ગેલાણા ગામેથી નકલી ડોકટર ઝડપાયો

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા અને એસઓજી લગત કામગીરી કરવા સારૂ…

Breaking News
0

જૂનાગઢમાંથી જીવતા કારતુસ અને બે પિસ્તોલ સાથે બે શખ્સોને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢમાં એસઅજીએ શહેરના બે અલગ- અલગ સ્થળેથી બે શખ્સોને બે પિસ્તોલ અને ૧૪ જીવતા કારતુસ સાથે ઝડપી લઈને કાર્યવાહી કરી છે. જૂનાગઢ એસઓજી પીઆઈ ભાટી, પીએસઆઈ વાળા સહિતના સ્ટાફે શહેરના…

Breaking News
0

જૂનાગઢના જામકાના ખેડૂતની સિદ્ધિ : એરોબેટીક સાઈકલ પ્લાન્ટ બનાવી કૃષિ ક્ષેત્રે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી

જૂનાગઢ તાલુકાના જામકા ગામના પ્રગતિશીલ ખેડૂતે કૃષિ ક્ષેત્રે નવું સંશોધન કર્યું છે. જેમાં તેણે એક એવું મશીન બનાવ્યું છે જે મશીનથી ખેત પેદાશોમાં ખુબ વધારો જોવા મળ્યો છે. જામકા ગામ…

Breaking News
0

દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિરે દિપોત્સવી ઉત્સવના દર્શન યોજાશે

આગામી દિવસોમાં દિપાવલી તથા નૂતન વર્ષ ઉત્સવને અનુલક્ષીને તા.૧૩થી તા.૧૬ નવેમ્બર દરમ્યાન દ્વારકાના સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશજી મંદિર ખાતે શ્રીજીના દર્શનનો કાર્યક્રમ યોજાશે. આ અંગે સર્વે ભક્તોએ કોરોનાના સંક્રમણને અટકાવવાના હેતુસર…

Breaking News
0

ગીર-સોમનાથ જીલ્લામાં શિયાળુ વાવેતર જાેશભેર શરૂ ઘઉં અને ચણા વાવણીમાં ખેડૂતોની પહેલી પસંદ

ઓણ સાલ અતિવૃષ્ટિ- સારૂં ચોમાસું અને ખેતરનો પાક હવે બજાર સુધી પહોંચી જતાં ગીર-સોમનાથ જીલ્લામાં ખેડુતોએ રવિ પાકનું વાવેતર જાેશભેર શરૂ કરી દીધું છે. વાવેતરની તા.૬-૧૧-ર૦ની સ્થિતી ઉપલબ્ધ છે જે…

Breaking News
0

ગીર-સોમનાથ જીલ્લામાં શિયાળુ વાવેતર જાેશભેર શરૂ ઘઉં અને ચણા વાવણીમાં ખેડૂતોની પહેલી પસંદ

ઓણ સાલ અતિવૃષ્ટિ- સારૂં ચોમાસું અને ખેતરનો પાક હવે બજાર સુધી પહોંચી જતાં ગીર-સોમનાથ જીલ્લામાં ખેડુતોએ રવિ પાકનું વાવેતર જાેશભેર શરૂ કરી દીધું છે. વાવેતરની તા.૬-૧૧-ર૦ની સ્થિતી ઉપલબ્ધ છે જે…

1 896 897 898 899 900 1,342