જૂનાગઢમાં દાણાણીઠમાં આવેલ પ્રસિધ્ધ મહાલક્ષ્મી મંદિરે દિવાળીનાં પર્વ નિમીતે
શ્રી મહાલક્ષ્મી માતાજીનાં મંદિરનાં મેનેજીંગ ટ્રસ્ટી ભુપેન્દ્ર સી. વ્યાસની યાદી જણાવે છે કે પ્રતિ વર્ષોની પરંપરા મુજબ દિવાળીનાં તહેવારોમાં તા.૧૩-૧૧-ર૦ર૦ને શુક્રવારે ધન તેરસ થી તા.૧૬-૧૧-ર૦ર૦ને બેસતુ વર્ષ સુધી શ્રી મહાલક્ષ્મી…