Breaking News
0

મીઠાપુરની યુવતીએ ગળાફાંસો ખાઈને જીંદગી ટુંકાવી

ઓખા મંડળના મીઠાપુર તાબેના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા અને મુરાભાઈ ફફલની પુત્રી વાલિબેન (ઉ.વ. ૨૪) એ ગઈકાલે શુક્રવારે પોતાના ઘરે પોતાના હાથેથી ઘરની બારીમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ…

Breaking News
0

મીઠાપુરની યુવતીએ ગળાફાંસો ખાઈને જીંદગી ટુંકાવી

ઓખા મંડળના મીઠાપુર તાબેના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા અને મુરાભાઈ ફફલની પુત્રી વાલિબેન (ઉ.વ. ૨૪) એ ગઈકાલે શુક્રવારે પોતાના ઘરે પોતાના હાથેથી ઘરની બારીમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ…

Breaking News
0

કેન્દ્ર સરકાર GST નુકસાનના વળતર પેટે રાજ્યોને નાણાં ચૂકવવા માટે અધધધ… ૧.૧ ટ્રિલિયન રૂપિયા ઉધાર લેશે

કેન્દ્રીય નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર રાજ્યોના જીએસટી નુકસાનની ભરપાઇ કરવા માટે ૧.૧ લાખ કરોડ રૂપિયા ઉધાર લેશે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, લોન લેવાની નવી રકમને…

Breaking News
0

ટ્યુશન ક્લાસિસ શરૂ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં સંચાલકોની મૌન રેલી યોજાઈ

રાજ્યમાં કોરોનાને પરિણામે લોડકાઉન સમયથી અનેક ધંધા-રોજગાર અને સેવાઓ બંધ હતી જે અનલોકમાં ક્રમશઃ શરૂ થયાં છે છતાં હજુ રાજ્યભરમાં ટ્યુશન ક્લાસિસ શરૂ થયા નથી. જેને પગલે ખાનગી ટ્યુશન ક્લાસિસ…

Breaking News
0

ટ્યુશન ક્લાસિસ શરૂ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં સંચાલકોની મૌન રેલી યોજાઈ

રાજ્યમાં કોરોનાને પરિણામે લોડકાઉન સમયથી અનેક ધંધા-રોજગાર અને સેવાઓ બંધ હતી જે અનલોકમાં ક્રમશઃ શરૂ થયાં છે છતાં હજુ રાજ્યભરમાં ટ્યુશન ક્લાસિસ શરૂ થયા નથી. જેને પગલે ખાનગી ટ્યુશન ક્લાસિસ…

Breaking News
0

ચીનની કોરોના વેક્સિન સુરક્ષિત, એન્ટીબોડી બનાવવામાં સક્ષમ : લાન્સેટનો રિપોર્ટ

કોરોના વાયરસનો સામનો કરવા માટેની ચીનની કોરોના વેક્સિનને એક અભ્યાસમાં સુરક્ષિત બતાવાઇ છે. ૧૮થી ૮૦ વર્ષના લોકો ઉપર કરાયેલી ચીનની વેક્સિનના પરિણામ સારા આવ્યા છે. આ લોકો ઉપર કરાયેલા પરિક્ષણમાં…

Breaking News
0

એ,બી.સી.ડી. મુજબ દેવ-દેવીઓનાં નામ

આપણે બધા A,B,C,D જાણીએ છીએ પણ બહુ ઓછા લોકો જાણે છે કે આ A,B,C,D માં દેવીઓનાં નામ છુપાયેલા છે. ચાલો આજે જાણીએ નવરાત્રી નિમિત્તે દેવ-દેવીઓના નામ. A=અંબે, B=ભવાની, C=ચામુંડા, D=દુર્ગા,…

Breaking News
0

ત્રિશુલ દીક્ષા સમારોહ તેમજ હનુમાન ચાલીસાના ૧૧ હોમાત્મક પાઠ

નવરાત્રી પર્વનો આજથી શુભારંભ થયો છે અને શકિતની આરાધના પર્વ દરમ્યાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન થઈ રહયા છે. દરમ્યાન આજ તા.૧૭ ઓકટોબર ર૦ર૦નાં રાત્રી ૯-૩૦ થી ૧૧ દરમ્યાન ઓમકારેશ્વર મંદિરની…

Breaking News
0

બીજે નોરતે બ્રહ્મચારીણીની પૂજા

બીજા નોરતે માતાજી નવદુર્ગાશક્તિ માનું બ્રહ્મચારીણી સ્વરૂપનું પૂજન થાય છે. ચારણી એટલે કે તપનું આચરણ કરનાર માતાજીનું સ્વરૂપ જયોતિર્મય અને ભવ્ય છે.માતાજીના જમણા હાથમાં જપ માળા અને ડાબા હાથમાં કમંડળ…

Breaking News
0

માણાવદર : વરસાદી ઝાપટાં, મોલાત-ચારાને નુકશાન

માણાવદરમાં ગઈકાલે સાંજનાં ૭ વાગ્યા બાદ ત્યારે પવન અને ગાજવીજ સાથે વીજળીનાં ચમકારા સાથે વરસાદ ચાલું થયો હતો. જે વરસાદથી ઉભા પાક કે જે ખેતરોમાં પડેલ તૈયાર મોલને તથા ચારો…

1 895 896 897 898 899 1,277