Breaking News
0

જૂનાગઢ : ગાયત્રી હોસ્પિટલમાં નિદાન કેમ્પ યોજાયો

જૂનાગઢના જાેષીપરા-ખલીલપુર રોડ ઉપર આવેલી ગાયત્રી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલના શુભારંભ નિમિત્તે બે દિવસ વિનામૂલ્યે નિદાન કેમ યોજાયો હતો જેનો ર૩૮ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ડો. રાહુલ પંડયા, ડો.…

Breaking News
0

એક દિવાળી માનવતાની : ઉનામાં યુવા ગ્રુપ દ્વારા બીનજરૂરી વસ્તુઓ એકઠી કરી ગરીબોમાં વિતરણ કરાયું

ગીર-સોમનાથ જીલ્લામાં આવેલ ઉના શહેરનાં એક બિનરાજકીય અને કોઈપણ જાતના ધર્મનો કે જાતિનો ભેદભાવ વગર મિત્રમંડળ સાથે મળીને “એક દિવાળી માનવતાની” ગ્રુપ દ્વારા ખૂબ જ સરસ અને બિરદાવા લાયક એક…

Breaking News
0

એક દિવાળી માનવતાની : ઉનામાં યુવા ગ્રુપ દ્વારા બીનજરૂરી વસ્તુઓ એકઠી કરી ગરીબોમાં વિતરણ કરાયું

ગીર-સોમનાથ જીલ્લામાં આવેલ ઉના શહેરનાં એક બિનરાજકીય અને કોઈપણ જાતના ધર્મનો કે જાતિનો ભેદભાવ વગર મિત્રમંડળ સાથે મળીને “એક દિવાળી માનવતાની” ગ્રુપ દ્વારા ખૂબ જ સરસ અને બિરદાવા લાયક એક…

Breaking News
0

જૂનાગઢ જેલમાંથી પેરોલજંપ કરનાર કેદી આદીલ સોલંકી થોરાળામાંથી ઝડપાયો

જૂનાગઢમાં હત્યાની કોશિષ અને હથિયારના ગુનામાં જૂનાગઢ જેલમાંથી પેરોલજંપ કરનાર શખ્સ રાજકોટ થોરાળા પોલીસે થોરાળામાંથી ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે દિવાળીના તહેવાર અંતર્ગત…

Breaking News
0

અર્નબ ગોસ્વામી અને ડો.ટીકેકર બે તંત્રીઓ અને શિવસેનાની કહાણી

આજથી બે દાયકા પૂર્વે જાણીતા જ્ઞાની અને સન્માનનીય વિદ્વાન ડો.અરૂણ ટીકેકર શિવસેનાના તત્કાલીન સુપ્રિમો બાલ ઠાકરેના નિશાન બન્યાં હતાં. ટીકેકર અગ્રણી મરાઠી દૈનિક લોકસત્તાન તંત્રી હતાં અને તેઓ સત્તા વિરોધી…

Breaking News
0

અર્નબ ગોસ્વામી અને ડો.ટીકેકર બે તંત્રીઓ અને શિવસેનાની કહાણી

આજથી બે દાયકા પૂર્વે જાણીતા જ્ઞાની અને સન્માનનીય વિદ્વાન ડો.અરૂણ ટીકેકર શિવસેનાના તત્કાલીન સુપ્રિમો બાલ ઠાકરેના નિશાન બન્યાં હતાં. ટીકેકર અગ્રણી મરાઠી દૈનિક લોકસત્તાન તંત્રી હતાં અને તેઓ સત્તા વિરોધી…

Breaking News
0

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં હવે એક દિવસમાં ૧૦૦૦ પ્રવાસીઓ મુલાકાત લઇ શકશે

જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં હવે એક દિવસમાં ૧૦૦૦ પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે. તા.૧ સપ્ટેમ્બરથી સરકારની કોવિડ-૧૯ની માર્ગદર્શિકા સાથે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં પ્રતિદીન ૫૦૦ મુલાકાતીઓને પરવાનગી…

Breaking News
0

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં હવે એક દિવસમાં ૧૦૦૦ પ્રવાસીઓ મુલાકાત લઇ શકશે

જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં હવે એક દિવસમાં ૧૦૦૦ પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે. તા.૧ સપ્ટેમ્બરથી સરકારની કોવિડ-૧૯ની માર્ગદર્શિકા સાથે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં પ્રતિદીન ૫૦૦ મુલાકાતીઓને પરવાનગી…

Breaking News
0

જૂનાગઢનાં યુવાનનું અપહરણ કરી હત્યાની કોશિષ અંગે પાંચ સામે પોલીસ ફરિયાદ

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર રહેતા અને મુળ કેશોદ તાલુકાનાં સોંદરડા તાલુકાનાં દિનેશભાઈ અતુલભાઈ ચાવડાએ ગઈકાલે જૂનાગઢ તાલુકા પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી પૃથ્વી દાસા (રહે.કોયલી,…

Breaking News
0

જૂનાગઢનાં યુવાનનું અપહરણ કરી હત્યાની કોશિષ અંગે પાંચ સામે પોલીસ ફરિયાદ

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર રહેતા અને મુળ કેશોદ તાલુકાનાં સોંદરડા તાલુકાનાં દિનેશભાઈ અતુલભાઈ ચાવડાએ ગઈકાલે જૂનાગઢ તાલુકા પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી પૃથ્વી દાસા (રહે.કોયલી,…

1 893 894 895 896 897 1,342