ત્રિશુલ દીક્ષા સમારોહ તેમજ હનુમાન ચાલીસાના ૧૧ હોમાત્મક પાઠ
નવરાત્રી પર્વનો આજથી શુભારંભ થયો છે અને શકિતની આરાધના પર્વ દરમ્યાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન થઈ રહયા છે. દરમ્યાન આજ તા.૧૭ ઓકટોબર ર૦ર૦નાં રાત્રી ૯-૩૦ થી ૧૧ દરમ્યાન ઓમકારેશ્વર મંદિરની…