Breaking News
0

દિવાળી બાદ ધો. ૯થી ૧રના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખુલવાની સંભાવના

રાજ્યમાં કોરોના કાળમાં લોકડાઉનના સમયથી શૈક્ષણિક કાર્ય બંધ છે અને માત્ર ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે. ત્યારે શાળાઓ ક્યારથી શરૂ થશે એ પ્રશ્ન ઘણા સમયથી ચર્ચામાં છે અને ધોરણ ૧થી…

Breaking News
0

રાષ્ટ્રીય કામધેનુ આયોગનો ગોબર ચીપનો દાવો બેબુનિયાદ : જયંત પંડયા

દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય કામધેનું આયોગ (આરકેએ)ના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયાએ ગાયના છાણમાંથી બનાવેલી ગૌસત્વ કવર ચીપ રજૂ કરી મોબાઈલ હેન્ડ સેટમાંથી રેડીએશન ઘટે, બિમારી અટકે છે તેવો દાવો…

Breaking News
0

કોરોનાને લઈ મોમાઈ માતાજીનો પ્રાર્થના ઉત્સવ પુંજ મેળાવડા વિના ઉજવવા ભુવાઆતાઓની રબારી સમાજને અપીલ

માંગરોળ રબારી સમાજના છ મઢના ભુવાઆતાઆ દ્વારા કોરોનાની મહામારીને લઈ સરકારની ગાઈડલાઇન મુજબ વર્ષોથી અખંડ માં મોમાઈ રબારી સમાજનો ધાર્મિક આસ્થાથી ઉજવાતો માં મોમાઈનો પ્રાર્થના ઉત્સવ પુંજને માણસોના મેળાવડા વિના…

Breaking News
0

વેરાવળમાંથી વિદેશી દારૂનો જથ્થા સાથે એક બુટલેગર ઝડપાયો

વેરાવળના બંદર વિસ્તારમાંથી પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન રૂા.૬૬,૬૦૦નો વિદેશી દારૂનો જથ્થો તથા મોટર સાયકલ મળી કુલ રૂા.૮૬,૬૦૦ ના મુદામાલ સાથે એક બુટલેગરને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. વેરાવળ ડી.સ્ટાફના…

Breaking News
0

સુત્રાપાડાનાં નગરપાલિકાનાં કલાર્કે ફરજ રૂકાવટની ફરીયાદ નોંધાવી

સુત્રાપાડા નગરપાલિકા કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીને આર.ટી.આઇ.ની અરજીઓની તારીખમાં ભુલ હોવાથી સ્વીકારેલ નહીં તે અંગેનું મનદુઃખ રાખી બીભત્સ શબ્દો બોલી ફરજમાં રૂકાવટ કરેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાયેલ છે.…

Breaking News
0

વિસાવદરમાં ટ્રેકટર-બાઈક વચ્ચેના અકસ્માતમાં બાળકીનું મૃત્યું

વિસાવદર (સરસઈ)ના વેલજીભાઈ મણીભાઈ રીબડીયા અને તેના પત્ની રસીલાબેન વેલજીભાઈ તેમજ તેની પૌત્રી ધાર્મી રાજેશભાઈ રીબડીયા (ઉ.વ.૪) મોટર સાયકલ લઈ ગોરખપરા (સરસઈ)થી કાલાવડ (ગીર) ખાતે તેમના સંબંધીને ત્યાં જતા હતા…

Breaking News
0

માંગરોળમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરેલ ૬૪૦૦ લિટર બાયોડિઝલ કબજે કરાયું

માંગરોળ પોલીસે અહીંના ઉધોગનગરમાં આવેલ એક મકાનના ડેલામાં ગેરકાયદે સંગ્રહ કરેલ બાયોડીઝલનો ર.ર૪ લાખનો જથ્થો કબજે કરીને એક શખ્સની ધરપકડ કરી છે. માંગરોળ પીએસઆઈ એન.કે. વિંઝુડા સહિતના સ્ટાફે બાતમીના આધારે…

Breaking News
0

માણાવદરનો સ્થાપના દિવસ અને મુકિતદિન ગુરૂવારે ઉજવાશે

માણાવદર બિરાદરી દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે માણાવદર નગરનો ૩૩૦મો સ્થાપના દિન અને માણાવદર નગરનો ૭૩મો મુકિતદિન તા.રર-૧૦-ર૦ર૦ને ગુરૂવારે ઉજવાશે. માણાવદર બિરાદરીના સંયોજક મયુર રાવલના જણાવ્યાં અનુસાર આરઝી હકુમતની ઐતિહાસીક…

Breaking News
0

આજે ત્રીજુ નોરતું, માં ચંદ્રઘંટાની આરાધના

માં ચંદ્રઘંટાની પુજા સ્વરૂપનું પુજન કરવામાં આવે છે. માતાજીની ઉપાસના શકિત દાયક છે. અને કલ્યાણકારી પણ છે. માતાજીનો રંગ સુવર્ણ સમાન છે. અને દશ હાથ છે તેમાં ખડકધારી છે અને…

Breaking News
0

જૂનાગઢમાં ક્રિકેટની મેચ ઉપર જુગાર રમતા ઝડપાયા

એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. માલદેભાઈ દેવાણંદભાઈ અને સ્ટાફે ચોકકસ બાતમીના આધારે દોલતપરા શાંતેશ્વર મંદિર પાસે આવેલા એક મકાનમાં મોબાઈલ ફોન ઉપર ગ્રાહકોનો સંપર્ક કરી અને આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટનો…

1 894 895 896 897 898 1,278