સિંહ દર્શન માટે સાસણના સફારી પાર્કનાં દ્વાર ખુલ્યા
એશિયાઈ સિંહોનો જયાં વસવાટ છે અને જયાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસી જનતા મુલાકાત લેતી હોય છે. તેવા લાયન શો માટે પ્રખ્યાત અને ગુજરાતનાં બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન ની એઈડ…
એશિયાઈ સિંહોનો જયાં વસવાટ છે અને જયાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસી જનતા મુલાકાત લેતી હોય છે. તેવા લાયન શો માટે પ્રખ્યાત અને ગુજરાતનાં બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન ની એઈડ…
જૂનાગઢ એસઓજી પોલીસે વંથલી પંથકનાં શાપુરમાંથી એક શખ્સને દેશી હાથ બનાવટની પિસ્તોલ, તમંચા અને જીવતા કાર્ટીસ સાથે ઝડપી લઈ આરોપીને વંથલી પોલીસ સ્ટેશનને સોંપી દીધેલ છે. આ અંગેની પોલીસમાંથી મળતી…
જૂનાગઢ એસઓજી પોલીસે વંથલી પંથકનાં શાપુરમાંથી એક શખ્સને દેશી હાથ બનાવટની પિસ્તોલ, તમંચા અને જીવતા કાર્ટીસ સાથે ઝડપી લઈ આરોપીને વંથલી પોલીસ સ્ટેશનને સોંપી દીધેલ છે. આ અંગેની પોલીસમાંથી મળતી…
સોરઠ પંથકની અત્યંત મહત્વની અને સહકારી ક્ષેત્રની ખાસ કરીને ખેડુતો માટેની આર્શિવાદરૂપ એવી સંસ્થા એવી માર્કેટીંગ યાર્ડનાં વિવિધ વિભાગોની આજે ચૂંટણી યોજવામાં આવી રહી છે. મુખ્ય ચૂંટણી અધિકારી ખરાડીની અધ્યક્ષતામાં…
જૂનાગઢથી કાર ભાડે લઈ અને ત્યારબાદ કાવતરૂ કરી અને જમીન અને પૈસાની લાલચને કારણે એક વ્યકિતને મોતને ઘાટ ઉતારી દઈ આજ બનાવનો ભેદ ઉકેલાય નહીં અને હત્યા કેસનાં બનાવ ઉપર…
જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ ગામે આવેલા રેલ્વે પૂલ ઉપરથી પસાર થઈ રહેલ એક સિંહણનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ અદભુત દ્રશ્ય લોકો માણી રહ્યા છે. એવું મનાઈ છે કે…
પ્રખર રામાયણી પૂજય મોરારીબાપુ આવતીકાલે ગરવા ગિરનાર ખાતે આવેલી કમલ કુંડની જગ્યા ખાતેથી રામકથાનો પ્રારંભ કરી રહ્યા છે. ત્યારે તે અંગેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ…
યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગતમંદિરમાં પુરૂષોત્તમ માસમાં સમગ્ર વર્ષ દરમ્યાન ઉજવાતા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે આસો અમાવસ્યનાં દિને જગતમંદિરમાં દીપાવલીનો તહેવાર ઉજવવામાં આવે છે તે અનુસાર…
સુપ્રસિધ્ધ યાત્રાધામ પ્રાંચીતીર્થ ખાતે અધિકમાસની અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા ભાવિકો ઉમટયા હતા અને પૂર્વવાહિની સરસ્વતી નદીમાં સ્નાન કરીને મોક્ષ પીપળે પાણી રેડી ફરતી પ્રદિક્ષણા કરી પિતૃઓને તુપ્ત કરવા…
શિવકુંજ આશ્રમ જાળિયામાં નવરાત્રી પ્રસંગે શક્તિ આરાધના નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાશે. વિશ્વાનંદમયીદેવીજીના આયોજન સાથે ભૂદેવોના માર્ગદર્શન સાથે અને સરકારના કોરોના નિયમોના પાલન સાથે માત્ર આશ્રમ પરિવાર દ્વારા જ યજ્ઞ યોજાશે,…