આજથી બાગ-બગીચા, સંગ્રહાલયો, સિનેમા, સ્વીમીંગપુલ શરૂ
કોરોનાના સંભવીત ખતરાને લઈને તકેદારીનાં પગલારૂપે છેલ્લા કેટલાય સમય થયાં જાહેર સ્થળોને રોક લગાવવામાં આવી હતી. હવે જયારે સંક્રમણમાં ઘટાડો થઈ રહયો છે. અને અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે…
કોરોનાના સંભવીત ખતરાને લઈને તકેદારીનાં પગલારૂપે છેલ્લા કેટલાય સમય થયાં જાહેર સ્થળોને રોક લગાવવામાં આવી હતી. હવે જયારે સંક્રમણમાં ઘટાડો થઈ રહયો છે. અને અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે…
ગુજરાત રાજયનાં પોલીસ મહાનિર્દેશકની કચેરી દ્વારા એક પરિપત્ર જારી કરી અને નિમણૂંક પત્ર આપવામાં આવેલ છે. આ પરિપત્રમાં જણાવેલ છે કે, પોલીસ કર્મચારીઓને ઉર્જા વિકાસ નિગમ લી. વડોદરા ખાતે પ્રતિનિયુકતી…
ગુજરાત રાજયનાં પોલીસ મહાનિર્દેશકની કચેરી દ્વારા એક પરિપત્ર જારી કરી અને નિમણૂંક પત્ર આપવામાં આવેલ છે. આ પરિપત્રમાં જણાવેલ છે કે, પોલીસ કર્મચારીઓને ઉર્જા વિકાસ નિગમ લી. વડોદરા ખાતે પ્રતિનિયુકતી…
આવતીકાલ શુક્રવાર તા.૧૬-૧૦-૨૦૨૦ ના રોજ જૂનાગઢ માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાનાર છે અને તા.૧૭.૧૦.૨૦૨૦ના રોજ મતગણતરી હોય, જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પ્રતિષ્ઠાના જંગ સમાન આ માર્કેટ…
આવતીકાલ શુક્રવાર તા.૧૬-૧૦-૨૦૨૦ ના રોજ જૂનાગઢ માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાનાર છે અને તા.૧૭.૧૦.૨૦૨૦ના રોજ મતગણતરી હોય, જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પ્રતિષ્ઠાના જંગ સમાન આ માર્કેટ…
લોન મોરેટોરિયમમાં ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાના મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન સર્વોચ્ચ ન્યાયાલયે ટિપ્પણી કરી કે, સામાન્ય વર્ગના લોકોની દિવાળી કેન્દ્ર સરકારના હાથમાં છે. સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને…
લોન મોરેટોરિયમમાં ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાના મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન સર્વોચ્ચ ન્યાયાલયે ટિપ્પણી કરી કે, સામાન્ય વર્ગના લોકોની દિવાળી કેન્દ્ર સરકારના હાથમાં છે. સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને…
જૂનાગઢ ખાતે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રોપ-વે યોજનાનું લોકાર્પણ થવા જઈ રહયું છે. ત્યારે ૯મી નવેમ્બરનાં જૂનાગઢનાં મુકિતદિને આઝાદી જંગનાં લડવૈયા અને આરઝી હકુમતનાં ગુપ્તચર કમાન્ડર સ્વ.દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ…
માળિયાહાટીના તાલુકાનાં નટરાજ નટુભાઈ સિસોદીયાએ એગ્રીકલ્ચર ઈન્સ્યુરન્સ કંપની ઓફ ઈન્ડિયા પાસેથી માહિતી અધિકાર કાયદા અંતર્ગત ફસલ યોજના અંગેની માહિતી માંગી હતી. જે અંગે નવી દિલ્હીનાં એગ્રીકલ્ચર ઈન્સ્યુરન્સ કંપનીના એપેલેટ ઓથોરીટી…
કેશોદ તાલુકાના સોંદરડા બાયપાસ નજીકથી કેશોદ પોલીસ સ્ટેશનના હે.કો. પી.એમ.બાબરીયા અને સ્ટાફે ચોકકસ બાતમીના આધારે વોચ ગોઠવી અને એક ફોરવ્હીલ કાર જીજે-૦૧-કે.એલ. ર૬રરને અટકાવી તલાસી લેતા ઈંગ્લીશ દારૂની બોટલ તેમજ…