જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૭ કેસ નોંધાયા
સમગ્ર વિશ્વ સહીત ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાની મહામારીએ ઝડપ વધારી છે ત્યારે લોકોએ હવે સભાન થવાની જરૂર છે અને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરીવાર તરફથી વારંવાર…
સમગ્ર વિશ્વ સહીત ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાની મહામારીએ ઝડપ વધારી છે ત્યારે લોકોએ હવે સભાન થવાની જરૂર છે અને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરીવાર તરફથી વારંવાર…
ગિરનારની ટોચ ઉપર જગતજનની મા અંબાજીના બેસણા છે અને જેઓની સતત આશિર્વાદ અને કૃપાદ્રષ્ટિ વરસે છે તેવા જૂનાગઢ અને સોરઠ પંથકમાં આગામી દિવસોમાં જ સુખની ફોરમ પ્રસરવાની છે. જૂનાગઢ અને…
જૂનાગઢ શહેરનાં રસ્તાઓના પ્રશ્ને એક આવેદનપત્ર જવાબદાર જૂનાગઢ મનપાના અધિકારીઓને આપવા માટે એનસીપીના રેશ્માબેન પટેલ મનપા કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને મહાનગરપાલિકામાં એન્ટ્રી બાબતે મનપાના કર્મચારી સાથે બોલાચાલી અથે…
જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામે રહેતા મુળ કાળાતુત ગામનાં સુમાભાઈ માનસીંગભાઈ મીનામા (ઉ.વ.રપ)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીનાં કાકા બાબુભાઈનો દિકરો વિક્રમ ઉ.વ.૧૦ને કોઈ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી…
જૂનાગઢ તાલુકાનાં ભીયાડ ગામે ગુરૂજી અને તેના ચેલા તથા અજાણ્યા શખ્સોએ કાવતરૂ રચી અને તમારા પરીવારમાં દિકરો થશે તેવો વિશ્વાસ અપાવી રૂા.૭૭.૭૦ લાખ પચાવી પાડી અને વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ…
ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આવતીકાલે તા.ર૦-૯-ર૦ને રવિવારનાં રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે બી.એડ./એમ.એડ.ની પ્રવેશ પરીક્ષા યોજવામાં આવનાર છે. જેમાં આ વખતે કુલ બેઠકોની સામે અઢી ગણા એટલે કે ૪૩૦૦ જેટલા…
ચોમાસાની સિઝન પૂર્ણતાને આરે છે અને હવે શિયાળો શરૂ થશે ત્યારે સાંજના સાત વાગ્યા આસપાસ આકાશમાં કેસરી ખીલેલી સંધ્યાનો સુંદર નજારો જોવા મળ્યો હતો. શહેરના નરસિંહ તળાવ ઉપરથી આરોગ્ય વિભાગના…
જામકંડોરણા પોલિસે અત્યાચારની માજા મૂકી હોય તેમ અગાઉ પોલિસ અત્યાચારની ફરિયાદ કરનાર જામકંડોરણાના ગરાસિયા પ્રૌઢને પોલીસે ફરી ઉપાડી જઈ ૩ દિવસ સુધી ગોંધી રાખી અત્યાચાર ગુજારતા પોલિસના સિતમનો ભોગ બનેલ…
ઉનાથી ૭ કિ.મી. દુર પ્રાચીન તિર્થસ્થાન ગુપ્તપ્રયાગ આવેલ છે. અને ત્યાં પૂ.મુકતાનંદ બાપુના સહકારથી દાદાજી વૃધ્ધાશ્રમ પણ આવેલ છે. તેમાં પપથી વધુ વડીલો રહે છે. તેના સંચાલક મહંત વિવેકાનંદબાપુએ ઉના…
ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પીપળવા ગામમાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું હોય તેમ એક જ પરિવારના માતા, પુત્રી અને પુત્રને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે જેમા પુત્રનું સારવાર દરમ્યાન મૃત્યુ…